Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Prasangik

Total Articles : 467

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા

    ✍🏻 શ્રી રામચંદ્ર દત્ત

    february 2018

    Views: 4150 Comments on પ્રાસંગિક : શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા : શ્રી રામચંદ્ર દત્ત

    અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો[...]

  • 🪔 પ્રાસંગિક

    ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ

    ✍🏻 સ્વામી અદ્ભુતાનંદ

    february 2018

    Views: 6510 Comments on પ્રાસંગિક : ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ : સ્વામી અદ્‌ભુતાનંદ

    એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    february 2018

    Views: 4900 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ : સ્વામી બ્રહ્માનંદ

    શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    february 2018

    Views: 5000 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર : સ્વામી વિવેકાનંદ

    વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવન એ જ પ્રેરણા

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    january 2018

    Views: 5520 Comments on પ્રાસંગિક : જીવન એ જ પ્રેરણા : શ્રી હરેશભાઈ ધોળકિયા

    મોટા ભાગના લોકો મહાન લોકોના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમને પ્રેરણા મળે છે પણ ખરી. ક્યારેક એવું બને છે કે કોઈ મહાન[...]

  • 🪔 પ્રાસંગિક

    તહેવાર ત્રિવેણી

    ✍🏻 સંકલન

    january 2018

    Views: 5260 Comments on પ્રાસંગિક : તહેવાર ત્રિવેણી : સંકલન

    કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં અન્ય નામો કલ્પદ્રુમ કે કલ્પતરુ છે. દેવો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    december 2017

    Views: 5700 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : સ્વામી ચેતનાનંદ

    શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને ૨૦મી સદીમાં તેઓ કોલકાતામાં બ્રહ્મલીન થયાં હતાં.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી શ્રીમા શારદા બાવની

    ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

    december 2017

    Views: 4760 Comments on પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદા બાવની : ડૉ. વનિતાબહેન ઠક્કર

    જય શારદા માતેશ્ર્વરી, સનાતની વિશ્વંભરી, શ્રીરામકૃષ્ણ હૃદયેશ્ર્વરી, જગદંબા જગદીશ્ર્વરી. જયરામબાટી પુણ્યધરા, જગહિત કાજે અવતર્યાં, રામચંદ્ર શ્યામાસુંદરી, તાત-માત દ્વિજ ધર્મચરી. જન્મપૂર્વે મા જગદંબા, પામે દર્શન શ્યામા[...]

  • 🪔 પ્રાસંગિક

    શારદા સ્તુતિ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    december 2017

    Views: 5190 Comments on પ્રાસંગિક : શારદા સ્તુતિ : સ્વામી હર્ષાનંદ

    या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते । या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥ या[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

    october 2017

    Views: 4740 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ

    (ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના કુશળ સમાચાર આપવા અને તમારા[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 સંકલન

    october 2017

    Views: 4540 Comments on પ્રાસંગિક : ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ : સંકલન

    नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી[...]

  • 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    september 2017

    Views: 5010 Comments on પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા

    ✍🏻 સંકલન

    august 2017

    Views: 5000 Comments on પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા : સંકલન

    વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સંકલન

    august 2017

    Views: 4420 Comments on પ્રાસંગિક : ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

    august 2017

    Views: 4500 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ

    હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે[...]

  • 🪔 પ્રાસંગિક

    દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ

    ✍🏻 શ્રી રામચંદ્ર દત્ત

    july 2017

    Views: 4920 Comments on પ્રાસંગિક : દાસ્યભક્તિની પરાકાષ્ઠા – શશી મહારાજ : શ્રીરામચંદ્ર દત્ત

    સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો તે શશી મહારાજ જ જાણતા હતા. અને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરુસ્તોત્રમ્

    ✍🏻 સંકલન

    july 2017

    Views: 4530 Comments on પ્રાસંગિક : શ્રીગુરુસ્તોત્રમ્ : સંકલન

    गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:। गुरुरेव पर ब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥1॥ ગુરુ બ્રહ્મારૂપ છે, ગુરુ વિષ્ણુરૂપ છે, ગુરુ સાક્ષાત્ દેવરૂપ મહેશ્ર્વર છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે,[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરવે નમ:

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    July 2017

    Views: 5480 Comments on પ્રાસંગિક : શ્રીગુરવે નમ: : સ્વામી પ્રભુસેવાનંદ

    ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું પર્વ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    february 2017

    Views: 5120 Comments on પ્રાસંગિક : અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    february 2017

    Views: 5590 Comments on પ્રાસંગિક : તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ : શ્રીમનસુખભાઈ મહેતા

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    january 2017

    Views: 4630 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ[...]

  • 🪔 પ્રાસંગિક

    પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ

    ✍🏻 પન્નાબહેન પંડ્યા

    january 2017

    Views: 5520 Comments on પ્રાસંગિક : પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ : પન્નાબહેન પંડ્યા

    મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી

    january 2017

    Views: 5360 Comments on પ્રાસંગિક : ભારતનો આત્મા – સ્વામી વિવેકાનંદ : માનનીય શ્રીનરેન્દ્ર મોદી

    ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત[...]

  • 🪔 પ્રાસંગિક

    સર્વદેવીરૂપિણી મા શારદા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    december 2016

    Views: 5060 Comments on પ્રાસંગિક : સર્વદેવીરૂપિણી મા શારદા : શ્રીહર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા[...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશકિત મા શારદા

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    december 2016

    Views: 5070 Comments on પ્રાસંગિક : આદ્યશકિત મા શારદા : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ[...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશક્તિ જગદંબા

    ✍🏻 સ્વામી શિવાનંદ

    december 2016

    Views: 5150 Comments on પ્રાસંગિક : આદ્યશક્તિ જગદંબા : સ્વામી શિવાનંદ

    (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્‌ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીની પૂજા

    ✍🏻 એક સંન્યાસી

    december 2016

    Views: 6430 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીની પૂજા : એક સંન્યાસી

    (અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની[...]

  • 🪔 પ્રાસંગિક

    મહામાયા અને તેનું રાજ્ય

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    october 2016

    Views: 5000 Comments on પ્રાસંગિક : મહામાયા અને તેનું રાજ્ય : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ,[...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    october 2016

    Views: 4820 Comments on પ્રાસંગિક : દુર્ગાપૂજા : સ્વામી વિનિર્મુક્તાનંદ

    (અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ

    ✍🏻 ડાંકૃતિ ધોળકિયા

    September 2016

    Views: 4820 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન – પ્રત્યાયનની દૃષ્ટિએ : ડાંકૃતિ ધોળકિયા

    માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભક્તવત્સલ ભગવાન

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    august 2016

    Views: 5430 Comments on પ્રાસંગિક : ભક્તવત્સલ ભગવાન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    ગણતંત્ર

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    august 2016

    Views: 5630 Comments on પ્રાસંગિક : ગણતંત્ર : શ્રીઈશ્વર પરમાર

    માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતારવાદનાં ત્રણ રહસ્યો

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    july 2016

    Views: 7010 Comments on પ્રાસંગિક : અવતારવાદનાં ત્રણ રહસ્યો : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    ‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાકુંભ પર્વ

    ✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

    july 2016

    Views: 4940 Comments on પ્રાસંગિક : મહાકુંભ પર્વ : શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

    આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    july 2016

    Views: 5250 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ : એક સંન્યાસી

    ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતાર

    ✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

    may 2016

    Views: 4970 Comments on પ્રાસંગિક : અવતાર : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

    આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ.[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન પરશુરામ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    May 2016

    Views: 1370 Comments on પ્રાસંગિક : ભગવાન પરશુરામ : શ્રીહર્ષદભાઈ પટેલ

    ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ[...]

  • 🪔 પ્રાસંગિક

    સંવાદ અને વિવાદ

    ✍🏻 શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

    april 2016

    Views: 4790 Comments on પ્રાસંગિક : સંવાદ અને વિવાદ : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

    તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની વાતચીત. વિવાદનો અર્થ છે :[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ

    ✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા

    march 2016

    Views: 5340 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ : ડાંકૃતિબહેન ધોળકિયા

    સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી રહેલ માન-સન્માન તથા પ્રાપ્ત ખ્યાતિ[...]

  • 🪔 પ્રાસંગિક

    અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    february 2016

    Views: 4800 Comments on પ્રાસંગિક : અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ : સ્વામી ચેતનાનંદ

    (અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    february 2016

    Views: 4800 Comments on પ્રાસંગિક : પ્રશ્નોત્તરી : સ્વામી બ્રહ્માનંદ

    (અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર : સત્સંગ તેમજ ગુરુના ઉપદેશ[...]

  • 🪔 પ્રાસંગિક

    ધ્યાન કેવી રીતે કરવું ?

    ✍🏻 સ્વામી શિવાનંદ

    february 2016

    Views: 6760 Comments on પ્રાસંગિક : ધ્યાન કેવી રીતે કરવું ? : સ્વામી શિવાનંદ

    ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું[...]

  • 🪔 પ્રાસંગિક

    કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    february 2016

    Views: 5090 Comments on પ્રાસંગિક : કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી સારદાનંદ

    શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામીજીનો પ્રિય - ‘બાઘા’

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    february 2016

    Views: 4960 Comments on પ્રાસંગિક : સ્વામીજીનો પ્રિય – ‘બાઘા’ : સ્વામી પ્રભુસેવાનંદ

    મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક ક્યારેક એ જોર જોરથી ભસીને[...]

  • 🪔 પ્રાસંગિક

    કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વેદનિષ્ઠાનંદ

    january 2016

    Views: 4600 Comments on પ્રાસંગિક : કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી વેદનિષ્ઠાનંદ

    જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે. ગયા વર્ષનાં લાભાલાભ, સફળતા-નિષ્ફળતા, આનંદ-શોકને[...]

  • 🪔 પ્રાસંગિક

    કલ્પતરુ મહિમાગાન

    ✍🏻 સચિન દવે

    january 2016

    Views: 4190 Comments on પ્રાસંગિક : કલ્પતરુ મહિમાગાન : સચિન દવે

    ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો અંતર્દ્વેષ એમાં ખૂબ ફાલી હતી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    january 2016

    Views: 5230 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ : સ્વામી પ્રભુસેવાનંદ

    ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા.[...]

  • 🪔 પ્રાસંગિક

    મા શારદા અને ભારતીય લોકતંત્ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    december 2015

    Views: 4460 Comments on પ્રાસંગિક : મા શારદા અને ભારતીય લોકતંત્ર : સ્વામી રંગનાથાનંદ

    નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી પ્રવચનના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    january 2013

    Views: 4480 Comments on પ્રાસંગિક : શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી : સ્વામી આત્મદીપાનંદ

    રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય[...]

  • 🪔 પ્રાસંગિક

    ચૂપકે ચૂપકે બોલ મૈના

    ✍🏻 જૂથિકા રોય

    november 2012

    Views: 5560 Comments on પ્રાસંગિક : ચૂપકે ચૂપકે બોલ મૈના : જૂથિકા રોય

    (જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી[...]

Previous456Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top