
🪔 પ્રાસંગિક
શ્રીબુદ્ધની વાણી
✍🏻 સંકલન
May 2001
ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ[...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻 સંકલન
May 2001
હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો પણ હું છું. * હું[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
April 2001
સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે. સત્યમાં તપ, સંયમ અને બાકીના બધા ગુણોનો વાસ[...]

🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સંકલન
April 2001
પાંચ તત્ત્વોનું બનેલું આ શરીર સાન્ત અને નાશવંત છે. એ આત્માથી ભિન્ન છે. આત્મા અનાદિ અને અનંત છે, એ અવિનાશી છે. એણે જ આ શરીરનું[...]
🪔 પ્રાસંગિક
વિરાન અને લોકશાહી યુગમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો સંદેશ
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
February 2001
આપણા યુગનાં મહત્ત્વનાં પાસાં વિજ્ઞાન અને લોકશાહી છે. તાર્કિક રીતે કશું પણ વિજ્ઞાનની ચકાસણીમાંથી છટકી ન શકે, તે જ રીતે જે લોકશાહી સાથે બંધબેસતું ન[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 સ્વામી બોધાનંદ
January 2001
સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. – સં. ઈ.સ. ૧૮૯૦માં[...]
🪔 પ્રાસંગિક
ભગવાન ઈસુની વાણી
✍🏻 સંકલન
December 2000
: પર્વતોપદેશ : * જે મનના દીન - આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે. * જે લોકો શોક અનુભવે છે[...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2000
એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ લાગણીપૂર્વક મા શારદાદેવી તેને પ્રાર્થતાં[...]
🪔 પ્રાસંગિક
પર્યુષણ અને સંવત્સરી
✍🏻 પંડિત સુખલાલજી
September 2000
પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક[...]
🪔 પ્રાસંગિક
ડો. એસ. રાધાકૃષ્ણન્
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 2000
ડો. એસ. રાધાકૃષ્ણન્ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી[...]
🪔 પ્રાસંગિક
ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના[...]
🪔 પ્રાસંગિક
અમૃત સિંચન
✍🏻 ડો. કમલકાંત સૈયઢ
July 2000
(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ટ્રસ્ટી છે. તેમના પર[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધનો ઉપદેશ
✍🏻 ડૉ. અપર્ણા સુર
May 2000
ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન[...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સંકલન
April 2000
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. વસ્તુનો[...]

🪔 પ્રાસંગિક
શ્રીરામચંદ્રની વાણી
✍🏻 સંકલન
April 2000
શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર કે સરિતામાં આકાશનું જ પ્રતિબિંબ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ - પયગંબર વિવેકાનંદના ઘડવૈયા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2000
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક નાના ઓરડામાં પોતાના ગુરુ પાસે[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ
✍🏻 ડૉ. ટી.નાયડુ
February 2000
ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ થયેલા લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી[...]
🪔 પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે
કરીએ પુનર્નિર્માણ ભારતનું
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 2000
સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં,[...]
🪔 પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મતિથિ પ્રસંગે
સ્વામી વિવેકાનંદની બાળલીલા
✍🏻 હરબાળાબેન દવે
January 2000
ૐ અંક ૧ દૃશ્ય ૧ (જૂના કલકત્તા શહેરની એક શેરીમાં આવેલ એક ઘરમાંના એક ઓરડામાં સ્ત્રીઓની શિવજીની પૂજા-આરતી બાદ) અપર્ણા: સત્ય કહું છું, ભુવનેશ્વરી! દીકરીઓ[...]
🪔 પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે
શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા
✍🏻 જ્યોતિ બહેન થાનકી
December 1999
જ્યોતિ બહેન થાનકી એ અવિસ્મરણીય દિવસ ‘જીવનનો સહુથી અદ્ભુત દિવસ’ ૧૭ માર્ચ, ૧૮૯૮ને ગુરુવારના રોજ પોતાની ડાયરીમાં ભગિની નિવેદિતાએ આ શબ્દો લખ્યા હતા. આ દિવસ[...]
🪔 પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે
શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠના આધ્યાત્મિક ગુરુમાતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1999
આ લેખમાં બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા રામકૃષ્ણ યોગોદ્યાન મઠ ખાતે બંગાળીમાં અપાયેલ ભાષણના પસંદ કરેલા કેટલાક અંશો અહીં આપ્યા છે. સં. એક[...]
🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1999
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ[...]
🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 1999
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને[...]
🪔 પ્રાસંગિક
યુગપ્રવર્તક શંકરાચાર્ય
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1999
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે. ત્યાં, બદરીના હિમાચ્છદિત પ્રદેશમાં, વ્યાસમુનિએ[...]
🪔 પ્રાસંગિક
પાક મબલખ છે, મજૂરો થોડા છે
✍🏻 સ્વામી સ્મરણાનંદ
March 1999
શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે
✍🏻 જયેશભાઇ દેસાઇ
February 1999
પરમ સમર્પિત ભક્ત : પરમહંસ શ્રીરામકૃષ્ણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી જયેશભાઇ દેસાઇ આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા રજૂ કરે છે. - સં.[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે
✍🏻 સ્વામી પ્રેમાનંદ
February 1999
સમન્વય-સાગર સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં. આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ કે કંઈ ને કંઈ સિદ્ધિ[...]
🪔 પ્રાસંગિક
ગંગા તટે બેલુડમઠ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 1999
સ્વામી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda - The Prophet and Pathfinder’ની ત્રીજી આવૃત્તિનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘યુગપ્રવર્તક પયગંબર સ્વામી વિવેકાનંદ’ આ[...]
🪔 પ્રાસંગિક
નવા યુગનું પ્રભાત
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 1999
૧૯૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ, બેલુર મઠમાં અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલા પ્રવચનનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન : એક ખ્રિસ્તીના વિચારો
✍🏻 ફાધર જે. બી. સાયમન
December 1998
સીધું હૃદયમાંથી જન્મેલું આ એક સંક્ષિપ્ત અને સુંદર ભાવઝરણ છે. પોતાનો જુદો ચોકો જમાવનારા, પુરાણા ‘મરજાદી’ અભિગમને સ્થાને, ખ્રિસ્તી ધર્મનો, ધાર્મિક વિવિધતાની ‘સ્વીકૃતિ’ની અર્વાચીન અભિગમ[...]
🪔 પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે
શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1998
ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં વેદકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીમાં અનેક નારી રત્નો ઝળહળી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નારીનું પ્રદાન ઘણું મોટું છે. વેદકાળની ઋચાઓની સર્જક વિશ્વવારા અપાલા,[...]
🪔 પ્રાસંગિક
ભાગવત દર્શન : એના ભગવાન, સ્વધામ સ્વરૂપ અને તત્ત્વદૃષ્ટિ
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1998
ભાગવતની શૈલી લલિતવાડ્મયની લોકભોગ્ય અને કથાનાત્મક છે. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય ભગવાનના મહિમા અને ઐશ્વર્યનું ચિત્રણ કરવાનો જ છે. અહીં ખાસ વપરાયેલો ‘ભગવાન’[...]
🪔 પ્રાસંગિક
ગુરુને લાગું પાય
✍🏻 મનુભાઈ ત્રિવેદી
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુને લાગું પાય. પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય, વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય. ગુરુને લાગું પાય. બીજા ગુરુજી[...]
🪔 પ્રાસંગિક
સદ્ગુરુનાં લક્ષણો
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય[...]
🪔 પ્રાસંગિક
સેવા-ધર્મ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 1998
(રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધના ઉપદેશો
✍🏻 સંકલન
May 1998
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]
🪔 પ્રાસંગિક
વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઇ જઇએ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
May 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્ઘાટન સમયે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔 પ્રાસંગિક
અભિનવ યુગનું સર્જન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 1998
પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત- સંમેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for[...]
🪔 પ્રાસંગિક
અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
February 1998
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં. શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત[...]

🪔 પ્રાસંગિક
ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
January 1998
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ.[...]

🪔 પ્રાસંગિક
વન્દે માતરમ્
✍🏻 કાકા કાલેલકર
January 1998
ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્ - વન્દે. ત્રિંશત્કોટિ[...]

🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
January 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં[...]

🪔 પ્રાસંગિક
કાલ કરે સો આજ કર
✍🏻 થૉમસ કૅમ્પિસ
December 1997
૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક અવસ્થામાં પોતાની સાથે સદા માત્ર[...]

🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે - રામકૃષ્ણ મિશનનો મંત્ર - ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 1997
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના[...]

🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી
✍🏻 સંકલન
December 1997
* ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની[...]

🪔 પ્રાસંગિક
મિચ્છા મિ દુક્કડમ્
✍🏻 કુમારપાળ દેસાઈ
September 1997
પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે[...]

🪔 પ્રાસંગિક
ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1997
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. શ્રીકૃષ્ણ[...]

🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંસ્થા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 1997
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે આપેલ સંદેશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.[...]

🪔 પ્રાસંગિક
સુખ અને દુઃખ
✍🏻 ભગવાન બુદ્ધ
May 1997
આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન સુખ નથી. આ સંસારમાં ભૂખ[...]



