• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૧મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં ભગવદ્ ગીતાના પાઠ, શ્યામનામ સંકીર્તન અને પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો હતો.  ૧ થી ૪ સપ્ટેમ્બરના રોજ[...]

  • 🪔

    આત્મિક કેળવણી

    ✍🏻 મહત્મા ગાંધીજી

    વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો, છતાં વિદ્યાર્થીઓએ પોતપોતાના[...]

  • 🪔

    સંગીતજ્ઞ હનુમાન

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ કન્ન્ડમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) શ્રીરામ પ્રત્યેના ભાવધ્યાનને લીધે હનુમાનજી સર્વ સ્થળે[...]

  • 🪔

    દુ:ખદ અવસાન

    ✍🏻 બળદેવભાઈ ઓઝા

    દુ:ખદ અવસાન: પ્રસ્તાવના: અમે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે બગલાની પાંખ જેવા સફેદ ટેરીખાદીનાં પોશાકમાં સ્વાતંત્ર્ય દિનની સલામી ઝીલતા જગુભાઈ જેવા જાજરમાન નેતાઓથી બહુ પ્રભાવિત થતાં.[...]

  • 🪔 બોધકથા

    સજાની મજા

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    ગાઢ અરણ્ય, સૂર્યનો પ્રકાશ પણ ત્યાં પ્રવેશે નહિ. આકાશને ઢાંકતાં ઝાડપાન, શાખા પ્રશાખા ફેલાઈને લીલીછમ ચાદર પાથરી હોય તેવું લાગે છે. તેની ફાંકમાં વાદળી આકાશ[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને[...]

  • 🪔 યુવજગત

    પ્રેમની અદ્ભુત શક્તિ-૪

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રેમનો જાદુ આપણે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકીએ કે ક્યારે વૈજ્ઞાનિકો રસરુચિ લઈને ‘માનવતા પર પ્રેમનો પ્રભાવ’ એ વિશે પોતાનો નિષ્કર્ષ પ્રકાશિત કરશે. માનસિક[...]

  • 🪔 નારીજગત

    શ્રીમતી બેલી જ્યોર્જ ડબલ્યુ. હેઈલ

    ✍🏻 શ્રીમતી શૈલજા દાતે

    ઈ.સ. ૧૮૯૩ના જુલાઈના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મ પરિષદ માટે શિકાગો ગયા હતા. પરિષદ શરૂ થવા માટે ઘણો સમય બાકી હતો. શિકાગોમાં મોંઘવારી બહુ હતી. એના[...]

  • 🪔 પ્રાસંગિક

    અહમ્ બ્રહ્મસ્વરૂપિણી

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે. બધા દેવતાઓએ દેવીને તેમનાં સ્વરૂપ[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) ધનગોપાલ મુખરજી આદર્શવાદી પ્રકૃતિના માણસ હતા. એમની રુચિ ભાવનાપ્રધાન અને કલાભિમુખી હતી. આવા ગુણોની નીચે આધ્યાત્મિક અનુભવોની ઝંખનાનો મૌલિક વિચારપ્રવાહ વહેતો હતો! ઇતિહાસના[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्‌ निबोधत, ‘ઊઠો, જાગો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાચ્છીમાં સાપ્તાહિક સત્સંગ રૂપે ‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ પર આપેલ વ્યાખ્યાનોના હિંદી સંસ્કરણ ગ્રંથ-૩માંથી ગુજરાતી[...]

  • 🪔

    ઈમાનદારી

    ✍🏻 સ્વામી આત્માનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૭, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 સંપાદકીય

    વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના જીવનમાં જોવા મળતી ઘટનાઓ કે[...]

  • 🪔 વિવેકવાણી

    આત્મશ્રદ્ધા પ્રગટાવો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    મૂકં કરોતિ વાચાલં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું હાસ્ય). પંડિતો મારી આ અવસ્થા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्द नुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥१॥ હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા નિઃશુલ્ક ફિઝિયોથે૨પી અને સેરેબ્રલપાલ્સી કેમ્પ ૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના આરોગ્ય કેન્દ્રમાં ૬૯ સેરેબ્રલપાલ્સી અને ફિઝિયોથે૨પીના દર્દીઓની નિઃશુલ્ક[...]

  • 🪔 બોધકથા

    ભીમ અને હનુમાનનું મિલન

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ તમીળમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) પાંડવો વનવાસમાં હતા. એક દિવસ દ્રૌપદી વનમાં[...]

  • 🪔 બોધકથા

    ત્રણ પ્રશ્નો

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    અગાઉના રાજાઓના મસ્તિષ્કમાં ન જાણે કેટલી જાતનાં ખ્યાલ રમતા. તેવો એક રાજા રાજસિંહાસન પર બેઠો. તે તરુણ રાજા બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસી હતો. વળી પ્રજાના કલ્યાણ[...]

  • 🪔 વ્યાખ્યાન

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 ઉમાશંકર જોષી

    (વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે[...]

  • 🪔 બોધકથા

    વિધિની વિચિત્રતા

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    શેઠ રામજીલાલ  પોતાના ગામની આજુબાજુના વિસ્તારમાં અને સમગ્ર પ્રાંતમાં પ્રસિદ્ધ હતા. એમણે ભિન્ન ભિન્ન પ્રકારનાં પાંચ-છ કારખાનાં નાખ્યાં હતાં. એમાં હજારો મજૂરો કામ કરતા. વિદેશોમાં[...]

  • 🪔 નારીજગત

    કેથરીન એબટ સેનબોર્ન

    ✍🏻 શ્રીમતી શૈલજા આગટે

    સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા. ત્યાં કુ. કેથરીન સેનબોર્નને તેઓ મળ્યા હતા. સ્વામીજીને સહાયરૂપ બનનાર એ સર્વપ્રથમ અમેરિકન સન્નારી હતાં. તેઓ[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 યુવજગત

    પ્રેમની અદ્ભુત શક્તિ-૩

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રેમની દુર્લભતા સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન કે અભણ બધાયને વશ કરી[...]

  • 🪔 પ્રેરણા

    ભયની વૃત્તિ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 શ્રીરામકૃૃષ્ણ અને ઉપનિષદ

    ભૃગુની વાત

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ.  કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય?  સૂક્તદ્રષ્ટા ઋષિ, અગ્નિની જ્વાલાસમા તેજસ્વી; કેટલાક લોકો[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આ લગભગ અણપ્રીછેલી વિભૂતિની[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે. क्लैब्यं એટલે કાયરતા, નિર્બળતા; શક્તિનો,[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે પણ બોધકથા કે ઉપમા-રૂપકો દ્વારા[...]

  • 🪔 વિવેકવાણી

    એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, - તેને વિશે જ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    તમે ઉત્સુક હો તો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને પ્રાપ્ત કરે. એક વેળા એક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणः न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता: मनुष्यरूपेण मृगाः चरन्ति॥१३॥ જે લોકોના જીવનમાં વિદ્યા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને પ્રવચનનું આયોજન થયું હતું. બપોરે[...]

  • 🪔 બાળવાર્તા

    ભગવાન પોતે ભક્તના લહિયા બને છે

    ✍🏻 સંકલન

    ભગવાન પોતે ભક્તના લહિયા બને છે ૧. પંઢરપુરમાં નામદેવના ઘરે ભગવાન પાંડુરંગના ગુણસંકીર્તન હંમેશાં રાતદિવસ થતાં રહેતાં. જનાબાઈ ભગવાન પાંડુરંગની સેવાપૂજા કરતાં અને ઘરે આવતાં[...]

  • 🪔 બોધકથા

    વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી પડી હતી. કારણ કે આજ[...]

  • 🪔 યુવજગત

    પ્રેમની અદ્ભુત શક્તિ-૨

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

      પ્રેમનું સ્વરૂપ અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે અને એ સિવાય બીજું કંઈ[...]

  • 🪔 ઇતિહાસ-પ્રવાસ

    અહીં જ છે સ્વર્ગ-૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. એકે પ્રસ્તાવ[...]

  • 🪔 પ્રાસંગિક

    નારદજીની આત્મકથા-૨

    ✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ

    (ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો[...]

  • 🪔 પ્રેરણા

    જીવનનું લક્ષ્ય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય[...]

  • 🪔 પ્રેરણા

    પુરુષાર્થ અને પ્રારબ્ધ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે - સં.)[...]

  • 🪔 પ્રેરણા

    સમજ-સમયની-૨

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    (ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ એક ચિત્તે નિષ્ઠાપૂર્વક[...]

  • 🪔 કલા-સંસ્કૃતિ

    આપણાં દેવદેવીઓનાં વાહનો

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    પ્રસ્તાવના: વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ છે. આપણે નામરૂપના જગતમાં રહીએ[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    ગદાધરનું દક્ષિણાયન

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    ‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરાવવા લાયક ગણાતો.[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    ગોપાલ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 રાાસીપુરમ્‌ રામભદ્રન

    ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો અર્થ થાય છે. વૃંદાવનમાં ભગવાન[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અધ્યાય: ૨ - સાંખ્યયોગ  પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત અભિવ્યક્તિ છે. એ અધ્યાય જ[...]

  • 🪔 સંપાદકીય

    સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય છે.  બૌદ્ધિક પ્રેરણાથી ચાલતા લોકો[...]

  • 🪔 વિવેકવાણી

    યુવાનોની ઈચ્છાશક્તિ રાષ્ટ્રને બદલી શકે છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે. મેં એ યોજના આખી ગોઠવી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यतः सर्व जातं वियदनिलमुख्यं जगदिदं स्थितौ निःशेषं योऽवति निजसुखांशेन मधुहा। लये सर्व स्वस्मिन्हरति कलया यस्तु स विभुः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः॥ આકાશ, વાયુ, (પૃથ્વી,[...]