🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૦
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2006
અસ્તિત્વનું દર્શન બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ ને કોઈ મુશ્કેલીમાં ફસાઈ પણ જાય છે.[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
June 2006
માનો દિવ્યભાવ માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી, જાણવાની ઇચ્છા પણ નથી થઈ. બચપણથી ગૌડીય[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2006
सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી) તે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૦
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2006
જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ, વડોદરાના રોકાણ દરમિયાન ત્યાંના સાક્ષર[...]
🪔 વિવેકવાણી
મારા બહાદુર બાળકો - આગળ ધપો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2006
કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2006
ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2006
भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्। सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥ ડાબા હાથમાં વેણુ, માથા પર મોરમુકુટ, કેડ પર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2006
રામકૃષ્ણ મિશન, વડોદરા - વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ૧૨ થી ૧૬ એપ્રિલ સુધી યોજાયો[...]
🪔 બાળવાર્તા
મુક્ત મને આપતો પ્રેમ ઉત્તમ છે
✍🏻 સંકલન
May 2006
શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને ભક્તિની તોલે કોઈ આવી શકે નહીં એમ[...]

🪔 પ્રાસંગિક
ભગવાન શંકરાચાર્ય
✍🏻 બ્રહ્મચારી શાંતિપ્રકાશ
May 2006
ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો હોય છતાં પણ એમનો જન્મ[...]
🪔 પ્રાસંગિક
તથાગત બુદ્ધ
✍🏻 સ્વામી ઉમાનંદ
May 2006
જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના શ્રેષ્ઠ નૃપતિઓમાં તેઓ અનન્ય હતા.[...]
🪔 પ્રાસંગિક
તીર્થંકર મહાવીર
✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ
May 2006
(ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ પછી સમાજના વિભ્રાંત બનેલ અને[...]
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
May 2006
(ગતાંકથી આગળ) ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે વ્યક્ત કરેલાં વિચારોનો સાર આ છે :[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૯
✍🏻 સ્વામી જગદાત્માનંદ
May 2006
અહંકારના અસંખ્ય રૂપ માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય છે. એને સુધારવી અસંભવ ગણાય[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૮
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
May 2006
(ઓક્ટોબર ૨૦૦૫ થી આગળ) સ્વામીજીની જીવનકથાના લેખકોનું કહેવું છે કે સ્વામીજી જયપુરમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા હતા. અહીં એમનો નિવાસ સંભવત: ૩૧ માર્ચ થી[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
May 2006
ધૃતાન્નની ઘટના એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે આસામ બાજુના ‘વિરણ’ ચોખા મોકલાવેલા. એક બીજા[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2006
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ. વિ. શાસ્ત્રીનો ગુજરાતી અનુવાદ વાચકો[...]
🪔 શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય
શ્રીમત્ પરમહંસ રામકૃષ્ણ
✍🏻 શ્રી નારાયણ હેમચંદ્ર
May 2006
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’માં લેખક શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ ‘શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા’ અહીં પ્રસ્તુત છે. આ જીવનરેખા બંગાળી સિવાય[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2006
ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના નિકટના સંબંધની વિગતવાર ચર્ચા આપણે[...]
🪔 વિવેકવાણી
હિંદુધર્મ અને બૌદ્ધધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2006
અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ, લગભગ યહૂદી અને ખ્ર્રિસ્તી ધર્મ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2006
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 2006
गम्भीरां उदधीरिव क्रतं पुष्यति गा इव। प्र सुगोपा यवसं धेनवो यथा हृदंकुल्या इवाशत॥ (ऋग्वेद-३.४५.३) સુખ તેમને મળે છે જેઓ સમુદ્ર સમાન અચળ ગંભીર બુદ્ધિવાળા હોય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2006
ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે ૨૫૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભક્તો તેમજ અન્ય નાગરિકોની સર્વધર્મ[...]
🪔
હનુમત્પ્રસંગ
✍🏻 યોગેન્દ્ર ગોસ્વામી
April 2006
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના ‘હનુમત્પ્રસંગ’ પરના હિંદી પ્રવચનમાંથી અનુપ્રેણીત સ્વામી વિવેકાનંદે હનુમાનજીના જીવનનું રહસ્ય બતાવતા કહ્યું છે : ‘તેમના જીવનનું એક માત્ર વ્રત છે -[...]
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
April 2006
(ફેબ્રુઆરી ૦૬ થી આગળ) જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે સ્થાપિત હિત રહેલાં હોય તો એ કાર્ય[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૮
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2006
(ગતાંકથી આગળ) ઘૃણાનો નાશ સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે એ આધાર પર ન્યાયોચિત ગણાવે છે, એ[...]
🪔 સંસ્મરણ
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
April 2006
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ કરાવ્યાં. સ્વામી શારદાનંદજીએ રાહત કાર્યો[...]
🪔 પ્રાસંગિક
તીર્થંકર મહાવીર
✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ
April 2006
ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ પડ્યું વર્ધમાન. એમના પિતાનું નામ[...]
🪔 પ્રાસંગિક
મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ
✍🏻 પ્રણવરંજન ઘોષ
April 2006
(ગતાંકથી આગળ) જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા. નવદ્વીપના માર્ગોમાં અસંખ્ય નિર્દોષ લોકોને[...]
🪔 અધ્યાત્મ
અનંતને અનુરૂપ જીવન જીવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2006
(ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2006
અવતારોની માનવસુલભ દુર્બળતાઓનું તાત્પર્ય સંસારમાં બધા ય લોકો આવી રીતે ભૂલચૂકો કરે છે, નાદાનની માફક ઘણાં કામ કરી નાખે છે, અને છેવટે અફસોસ પણ કરે[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2006
(ગતાંકથી આગળ) રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩) ફલહારિણી કાલીપૂજા આજે જેઠ વદ ચૌદશ - સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી કાલીપૂજા. શ્રી ‘મ’ આજના આ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૮
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2006
આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી હતી. આ કદાચ બીજી ભારતીય[...]
🪔 વિવેકવાણી
મુક્તિનો માર્ગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2006
.. એટલું સમજી લેજો કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય - વિશ્વ એક છે - એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પ્રભુનામજપ-મહિમા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2006
ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2006
वैर-स्मराद्यखिल-मानस-दुर्गुणानां। भूतोत्करेषु तददर्शनमेव हेतुः॥ श्रीरामकष्ण-मवलोकयतोऽखिलेषु। स्त्रीपुंभिदा सुहृद-मित्रभिदा कुतः स्यात्॥ જે ક્રોધ-કામ અરિ દુર્ગુણ છે મનુષ્યે, તેથી બધેય નહિ દીસત ઈશરૂપ; શ્રીરામકૃષ્ણમય જો જગને જુઓ તો,[...]
🪔 બાળવાર્તા
પંડિત અને દૂધવાળી છોકરી
✍🏻 સંકલન
March 2006
કમલા તેર વર્ષની હતી. ગંગાકિનારે તે પોતાના પિતા સાથે એક ગામમાં રહેતી હતી. તેને થોડી ગાયો હતી અને ઘણું દૂધ આપતી હતી. સવારે કમલા વહેલી[...]
🪔
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 2006
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૫ થી માર્ચ ૨૦૦૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ - સ્વામી ગોકુલાનંદ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2006
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સરસ્વતીપૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં પરંપરાગત રીતે તા. ૨જી ફેબ્રુઆરીને વસંતપંચમીના રોજ દિવ્ય વાતાવરણમાં શ્રીશ્રી સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. સવારથી[...]
🪔
ખુદ કો કર બુલંદ ઈતના....!
✍🏻 હરેશભાઈ ધોળકિયા
March 2006
આજે ટી.વી., છાપાં જેવાં જાહેર માધ્યમોનું અવલોકન કરીએ, તો બે બાબતો સમાંતરે દેખાય છે. એક બાજુ હિંસા, અવ્યવસ્થા, ગોકળગાય છાપ નોકરશાહી, પરંપરાઓની દાદાગીરી, વિભાજિત સમાજ[...]
🪔
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
March 2006
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના હિંદી પ્રવચનનો જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પરમાત્માએ માનવજાતિને અભય વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
March 2006
(ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન[...]
🪔 કાવ્ય
દક્ષિણેશ્વરમાં - રામકૃષ્ણ સ્મરણ
✍🏻 રામપ્રસાદ દવે
March 2006
છંદ શિખરિણી (સોનેટ) તમોને જાણ્યા’તા બહુ વરસથી નિત્ય સ્વજન. બહુ માણ્યાં’તાં મેં ગુરુમુખથી શબ્દામૃત તવ. રસી રહેતાં હૈયાં અણુ અણુ કશા દિવ્યરસથી. તમે જીવ્યા એવું[...]
🪔 પ્રાસંગિક
મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ
✍🏻 પ્રણવરંજન ઘોષ
March 2006
એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય, પરંતુ નવદ્વીપમાં શ્રીજગન્નાથ મિશ્રના ઘરે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૭
✍🏻 સ્વામી જગદાત્માનંદ
March 2006
કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે? જે માણસ પોતે અંધકારમાં જ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
March 2006
‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
March 2006
‘શ્રીમાઁ કી સ્નેહછાયા’ હિન્દી પુસ્તકનો શ્રી પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માનું બાલિકા જેવું આચરણ મા માંદા પડ્યાં ત્યારથી એક[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2006
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે ત્યારે દલીલ કરવાની ઇચ્છા દૂર[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2006
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી. એમાંના કેટલાક મહાન સાક્ષરોની[...]
🪔 વિવેકવાણી
દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2006
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? .. તમને મુક્તિ[...]



