🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2006
ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 2006
ओङ्कारवेद्यः पुरुषः पुराणो बुद्धेश्य साक्षी निखिलस्य जन्तोः। यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मारुपो भुवि रामकृष्णः॥ भक्तुस्तथा शुद्धज्ञानस्य मार्गौ प्रदार्शितौ द्वौ भवमुक्तिहेतू। तयोर्गतानां ध्रुवनायकोऽसि[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2006
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો શ્રીમા શારદાદેવી જન્મજયંતી મહોત્સવ શ્રીમા શારદાદેવીની ૧૫૩મી પાવનકારી જન્મજયંતી આશ્રમના શ્રીમંદિરમાં શુક્રવાર ૨૩ ડિસેમ્બરના રોજ ઉજવાઈ હતી. સવારે મંગલ આરતી,[...]
🪔
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં
✍🏻 સરલાબાલા સરકાર
February 2006
સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. ભગિની નિવેદિતા[...]
🪔
વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું ‘પ્રેરણામૃત’
✍🏻 સ્વામી યોગસ્વરૂપાનંદ
February 2006
સ્વામી યોગસ્વરૂપાનંદ, રામકૃષ્ણ મઠ, બેલુરના બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના પ્રાચાર્ય છે. તેમના અંગ્રેજી લેખનો પ્રૉ. શ્રી ચંદુલાલ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં. જૂન[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
February 2006
(ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૬
✍🏻 સ્વામી જગદાત્માનંદ
February 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ[...]
🪔 પ્રાસંગિક
અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી અમેયાનંદ
February 2006
યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં સ્ફૂરિત એક પ્રણામ મંત્ર ઉચ્ચારિત[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ
February 2006
સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની સેવા કરી હતી અને બારાનગર[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
February 2006
સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સંકલન
February 2006
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્માં મળ્યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે સ્વામી બ્રહ્માનંદને પોતાના માનસપુત્ર તરીકે[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2006
(ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો બહાર આવે છે, થોડીક ક્ષણ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2006
ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2006
છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાં જ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2006
જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 2006
तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग तज्जीवनस्य परमा रमणीयता च। यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि- रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥ यागो न पालयति योगरुचिर्न पाति ज्ञानं न रक्षति तपांसि न तारयन्ति। श्रीरामकृष्ण-पदयोस्तु विशुद्धभक्ति- स्तन्निर्निमित्तकरुणा[...]
🪔 બાળવાર્તા
માયા ખરે જ આવી છે!
✍🏻 સંકલન
January 2006
એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે છે!’ ભગવાને હામાં મસ્તક ધુણાવ્યું.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2006
રામકૃષ્ણ મિશનની ૯૬મી સામાન્ય સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું ઉદ્બોધન રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ[...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૩
✍🏻 સંકલન
January 2006
૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જિમ્મેદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે જ છે. પરંતુ માનવજાતની આધ્યાત્મિક[...]
🪔
પરમ સુખનું પ્રવેશદ્વાર - દુ:ખ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
January 2006
માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુ:ખ સુખનો અનુભવ થાય છે. સુખ સીધું જ મળતું નથી. દુ:ખની વેદના વેઠ્યા વગર સુખને[...]
🪔 અધ્યાત્મ
આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે
✍🏻 સ્વામી ગોકુલાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું[...]
🪔
વિશ્વધર્મપરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો
✍🏻 સ્વામી ત્યાગાનંદ
January 2006
વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ત્યાગાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ અ હન્ડ્રેડ યર્સ સિન્સ શિકાગો’ ગ્રંથના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 કાવ્ય
કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને..
✍🏻 ઉશનસ્
January 2006
શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
January 2006
(ગતાંકથી આગળ) જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી રવાના થઈ ગયાં છે. સાથે[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૨
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
January 2006
(નવેમ્બરથી આગળ) સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો એવું નથી; પરંતુ પશ્ચિમનું આંધળું[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક વેપારી હતા અને એમનો ધંધો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2006
સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ વૈદિક ઋષિઓની શ્રદ્ધા અને દર્શનને[...]
🪔 વિવેકવાણી
ભારતમાં શાની જરૂર છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2006
અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2006
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 2006
यज जाग्रतो दूरम् उदैती दैवं तद् उ सुप्तस्य तथैवैति। दूरंगं ज्योतिषां ज्योतिर् एकं तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥ यत् प्रज्ञानम् उत चेतो धृतिश्च यज्[...]



