Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2006

Total Articles : 180

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2006

    Views: 1740 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    March 2006

    Views: 1600 Comments on દિવ્યવાણી

    ओङ्कारवेद्यः पुरुषः पुराणो बुद्धेश्य साक्षी निखिलस्य जन्तोः। यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मारुपो भुवि रामकृष्णः॥ भक्तुस्तथा शुद्धज्ञानस्य मार्गौ प्रदार्शितौ द्वौ भवमुक्तिहेतू। तयोर्गतानां ध्रुवनायकोऽसि[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    February 2006

    Views: 1940 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો શ્રીમા શારદાદેવી જન્મજયંતી મહોત્સવ શ્રીમા શારદાદેવીની ૧૫૩મી પાવનકારી જન્મજયંતી આશ્રમના શ્રીમંદિરમાં શુક્રવાર ૨૩ ડિસેમ્બરના રોજ ઉજવાઈ હતી. સવારે મંગલ આરતી,[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    February 2006

    Views: 2090 Comments on ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર

    સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. ભગિની નિવેદિતા[...]

  • 🪔

    વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું ‘પ્રેરણામૃત’

    ✍🏻 સ્વામી યોગસ્વરૂપાનંદ

    February 2006

    Views: 1700 Comments on વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું ‘પ્રેરણામૃત’ : સ્વામી યોગસ્વરૂપાનંદ

    સ્વામી યોગસ્વરૂપાનંદ, રામકૃષ્ણ મઠ, બેલુરના બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના પ્રાચાર્ય છે. તેમના અંગ્રેજી લેખનો પ્રૉ. શ્રી ચંદુલાલ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં. જૂન[...]

  • 🪔 અધ્યાત્મ

    પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    February 2006

    Views: 2100 Comments on અધ્યાત્મ : પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ – ૧ : સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૬

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    February 2006

    Views: 2280 Comments on વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૬ : સ્વામી જગદાત્માનંદ

    (ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું જ્ઞાન થઈ જાય છે. આ[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી અમેયાનંદ

    February 2006

    Views: 3040 Comments on પ્રાસંગિક : અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : સ્વામી અમેયાનંદ

    યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં સ્ફૂરિત એક પ્રણામ મંત્ર ઉચ્ચારિત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    February 2006

    Views: 1880 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી ત્રિગુણાતીતાનંદ

    સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની સેવા કરી હતી અને બારાનગર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    February 2006

    Views: 2290 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી અદ્‌ભુતાનંદ

    સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સંકલન

    February 2006

    Views: 2100 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સંકલન

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્‍માં મળ્‍યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે સ્વામી બ્રહ્માનંદને પોતાના માનસપુત્ર તરીકે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    February 2006

    Views: 2150 Comments on કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો બહાર આવે છે, થોડીક ક્ષણ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2006

    Views: 2590 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૬ : સ્વામી સર્વસ્થાનંદ

    ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 2006

    Views: 3790 Comments on વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ

    છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાં જ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2006

    Views: 1950 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ : શ્રીરામકૃષ્ણદેવ

    જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    February 2006

    Views: 1550 Comments on દિવ્યવાણી

    तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग तज्जीवनस्य परमा रमणीयता च। यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि- रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥ यागो न पालयति योगरुचिर्न पाति ज्ञानं न रक्षति तपांसि न तारयन्ति। श्रीरामकृष्ण-पदयोस्तु विशुद्धभक्ति- स्तन्निर्निमित्तकरुणा[...]

  • 🪔 બાળવાર્તા

    માયા ખરે જ આવી છે!

    ✍🏻 સંકલન

    January 2006

    Views: 1560 Comments on બાળવાર્તા : માયા ખરે જ આવી છે! : સંકલન

    એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે છે!’ ભગવાને હામાં મસ્તક ધુણાવ્યું.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    January 2006

    Views: 1530 Comments on સમાચાર દર્શન

    રામકૃષ્ણ મિશનની ૯૬મી સામાન્ય સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજનું ઉદ્‌બોધન રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૩

    ✍🏻 સંકલન

    January 2006

    Views: 1790 Comments on રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૩ : સંકલન

    ૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જિમ્મેદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે જ છે. પરંતુ માનવજાતની આધ્યાત્મિક[...]

  • 🪔

    પરમ સુખનું પ્રવેશદ્વાર - દુ:ખ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    January 2006

    Views: 2080 Comments on પરમ સુખનું પ્રવેશદ્વાર – દુ:ખ : સ્વામી ધ્રુવેશાનંદ

    માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુ:ખ સુખનો અનુભવ થાય છે. સુખ સીધું જ મળતું નથી. દુ:ખની વેદના વેઠ્યા વગર સુખને[...]

  • 🪔 અધ્યાત્મ

    આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    January 2006

    Views: 2440 Comments on અધ્યાત્મ : આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે : સ્વામી ગોકુલાનંદ

    (ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું[...]

  • 🪔

    વિશ્વધર્મપરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    January 2006

    Views: 2300 Comments on વિશ્વધર્મપરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો : સ્વામી ત્યાગાનંદ

    વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્‍યક્ષ શ્રીમત્ સ્વામી ત્યાગાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ અ હન્ડ્રેડ યર્સ સિન્સ શિકાગો’ ગ્રંથના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 કાવ્ય

    કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને..

    ✍🏻 ઉશનસ્‌

    January 2006

    Views: 2120 Comments on કાવ્ય : કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને.. : ઉશનસ્‌

    શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે, કપાળે અર્ચા[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    January 2006

    Views: 1520 Comments on સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

    (ગતાંકથી આગળ) જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્‌ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી રવાના થઈ ગયાં છે. સાથે[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૨

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    January 2006

    Views: 2310 Comments on પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ – ૨ : સ્વામી મુમુક્ષાનંદ

    (નવેમ્બરથી આગળ) સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો એવું નથી; પરંતુ પશ્ચિમનું આંધળું[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    January 2006

    Views: 1990 Comments on કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

    (ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક વેપારી હતા અને એમનો ધંધો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2006

    Views: 1910 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ વૈદિક ઋષિઓની શ્રદ્ધા અને દર્શનને[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતમાં શાની જરૂર છે?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    January 2006

    Views: 1740 Comments on વિવેકવાણી : ભારતમાં શાની જરૂર છે? : સ્વામી વિવેકાનંદ

    અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ઋષિઓના વંશજો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નિષ્કામ કર્મયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2006

    Views: 1640 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    January 2006

    Views: 1670 Comments on દિવ્યવાણી

    यज जाग्रतो दूरम् उदैती दैवं तद् उ सुप्तस्य तथैवैति। दूरंगं ज्योतिषां ज्योतिर् एकं तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥ यत् प्रज्ञानम् उत चेतो धृतिश्च यज्[...]

Previous34

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top