🪔 અહેવાલ
હરિદ્વારમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણી અને કુંભમેળો
✍🏻 સંકલન
June 1998
રામકૃષ્ણ મિશનની સ્થાપનાના શતાબ્દી-ઉત્સવની ઉજવણીના ભાગરૂપે, હરિદ્વાર ખાતે, ૮મી એપ્રિલ, ૧૯૯૮ના રોજ એક ભવ્ય સાધુ-સંમેલન યોજાયું હતું. રામકૃષ્ણ મિશનની હરિદ્વાર શાખા તથા અખિલ ભારતીય અખાડા[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
June 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
June 1998
(ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ.[...]
🪔 ચરિત્ર-કથા
‘તું છે કલગી શાકની વેલ’
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1998
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) તે દિવસે શ્રીરામકૃષ્ણની તબિયત ખૂબજ અસ્વસ્થ હતી. તેઓ પથારીમાં ઓશીકાને અઢેલીને બેઠા હતા. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. તેમના બધા શિષ્યો[...]
🪔 મૅનૅજમૅન્ટ
મૅનેજમૅન્ટ અને ઉપનિષદો
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1998
અમદાવાદ મૅનૅજમૅન્ટ એસોસિએશનના ઉપક્રમે અંગ્રેજીમાં આપેલ આ વ્યાખ્યાનનો સારસંક્ષેપ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. -સં. આજથી સો વરસ પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખ્યા મુજબ પ્રાચીન[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 1998
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું ગુજરાતી ભાષાંતર વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]
🪔 પ્રાસંગિક
સેવા-ધર્મ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 1998
(રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે) રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત-સમ્મેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 સંપાદકીય
અમૃતની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1998
તાજેતરમાં આ સદીનો અંતિમ મહાકુંભમેળો હરિદ્વારમાં યોજાઈ ગયો, જેમાં એક કરોડથી વધુ લોકો દેશ-વિદેશથી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ વિરાટ કુંભમેળાના આયોજન માટે ૯૯[...]
🪔 વિવેકવાણી
ભારતનો કલ્યાણપથ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1998
મારો દાવો છે કે હિંદુ સમાજને સુધારવા માટે ધર્મના વિનાશની આવશ્યકતા છે જ નહિ, અને સમાજની આવી સ્થિતિનું કારણ ધર્મ નથી, પણ ધર્મનું સમાજમાં જે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1998
अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णाम् । भूतदयां विस्तारय तारय संसारसागरतः ॥ सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम् । सामुद्रो हि तरङ्गः समुद्रो न तारङ्गः[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
May 1998
‘સંપાદકીય’માં આ વખતે આપે નવો ચીલો ચાતર્યો છે. વાંચી ખૂબ આનંદ થયો. તો ભૂતેશાનંદજી મહારાજના લેખનો શાસ્ત્રીજીનો અનુવાદ પણ સુંદર છે. -દુષ્યંત પંડ્યા, જામનગર માર્ચ[...]

🪔 બાળ-વિભાગ
દેવર્ષિ નારદ અને માયા
✍🏻 સંકલન
May 1998
દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? એ[...]
🪔 પુસ્તક સમીક્ષા
પુસ્તક સમીક્ષા
✍🏻 સંકલન
May 1998
સંધિસૂત્રોનું સુખબોધક સંકલન સંહિતાયામ્ - (A book on paniniya Rules of Sandhi) લેખક અને પ્રકાશક : શ્રીમતી શાન્તિ દીધે; ‘દિલખુશ’, શિવાજી રોડ, વડોદરા ૩૯૦ ૦૦૧,[...]
🪔 કાવ્ય
એંધાણી
✍🏻 શૈલેષ ટેવાણી
May 1998
ઇશ્વર તારી એક મેં નોંધી સાવ સહેલી એંધાણી, આ હવા જે ગાતી રહેતી ઝરમર ઝરમર જાણી જાણી. નામ લખું તો છટકી જા તું, જાપ કરું[...]
🪔 કાવ્ય
ગીત
✍🏻 રમેશ પારેખ
May 1998
ઝાડ પોતાના પાંદડાને પૂછે : તને આંસુ આવે તો કોણ લૂછે? પાન ઝીણકોક ખોંખારો ખાતું સોયઝાટકી ટટાર થઇ જાતું કહે : ‘હું ના કશાયથી દૂણાતું[...]
🪔 સંસ્થા-પરિચય
વેસ્ટર્ન વૉશિંગ્ટનની વેદાન્ત સોસાયટી
✍🏻 સંકલન
May 1998
આ કેન્દ્રના સ્થાપક સ્વામી વિવિદિશાનંદજી ૧૯૩૮માં સિઆટલમાં ગયા અને ત્યાં વ્યાખ્યાન, પરિચર્ચા, માર્ગદર્શન વર્ગોનું સંચાલન કરતા. એક નાના પણ ભાવભક્તિવાળા વિદ્યાર્થીસમૂહે સ્વામીજીને ૧૯૪૧માં ‘રામકૃષ્ણ વેદાન્ત[...]
🪔 આનંદ-બ્રહ્મ
આનંદ-બ્રહ્મ
✍🏻 સંકલન
May 1998
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]
🪔 સાંપ્રત- સમાજ
આવશ્યકતા છે દેશભક્તિની
✍🏻 કિરણ બેદી
May 1998
મૅગસૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઈ.પી.ઍસ. ઑફિસર ડૉ. કિરણ બેદીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઈબહેનો અને[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
May 1998
(ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે[...]
🪔 ચરિત્ર-કથા
“તું છે કલગી શાકની વેલ”
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1998
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) (ગતાંકથી ચાલુ) જ્યારે શ્રીરામકૃષ્ણના ઓરડામાં સંકીર્તન ચાલતું ત્યારે તેઓ નોબતખાનાનો દરવાજો ખુલ્લો રખાવતા અને કહેતા કે ભક્તિ અને આનંદનો પ્રવાહ એ તરફ[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધના ઉપદેશો
✍🏻 સંકલન
May 1998
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]
🪔 અહેવાલ
એક ઐતિહાસિક ભક્ત-સંમેલન
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
May 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તા.૭ અને ૮ ફેબ્રુઆરી ’૯૮ના રોજ યોજાયેલા ઐતિહાસિક ભક્ત-સંમેલનનો રસપ્રદ અહેવાલ રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી સનિર્મલાનંદજી પ્રસ્તુત કરે છે. -[...]
🪔 પ્રાસંગિક
વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઇ જઇએ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
May 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્ઘાટન સમયે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔
મધુ-સંચય
✍🏻 સંકલન
May 1998
“પરમ - ૧૦૦૦૦” સુપર કૉમ્પ્યુટર બનાવીને ભારતે અમેરિકા-જાપાનની બરોબરી કરી લીધી ભારતે એશિયાનું સૌથી મોટું સુપર કૉમ્પ્યુટર પરમ - ૧૦૦૦૦નું નિર્માણ કરીને આ ક્ષેત્રમાં અમેરિકા[...]
🪔 પ્રાસંગિક
અભિનવ યુગનું સર્જન
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 1998
પ્રાસંગિક રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના દિને બેલુર મઠમાં મળેલ અખિલ ભારતીય ભક્ત- સંમેલનમાં ઉપસ્થિત લગભગ બાર હજાર[...]
🪔 સંપાદકીય
એક હસ્તી, એક અસ્તિત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1998
(ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા) આ વર્ષે ૧૧મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમા ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર[...]
🪔 વિવેકવાણી
ભારતનું પ્રાણકેન્દ્ર - ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1998
સારા માટે કહો કે નરસા માટે કહો, આપણી પ્રાણદાયક શક્તિ તો આપણા ધર્મમાં જ કેન્દ્રિત થઇને રહે છે. તમે એમાં ફેરફાર કરી શકવાના નથી. એનો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1998
मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् । यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥ अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेश: सत्यम् । पुत्रादपि धनमाजां[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
April 1998
આપના માસિક શ્રીરામકૃષ્ણ જ્યોતના માર્ચ - ૯૮ના અંકમાં સ્વામી પવિત્રાનંદ દ્વારા લખાયેલ ‘સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યંગ સાથે એક સાંજ’ એ લેખ ખૂબ જ[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
April 1998
ગંગાસાગર મેળામાં ચિકિત્સા સેવાકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના મનસાદ્વીપ, સરીશા અને સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રો દ્વારા મકર સંક્રાંતિ પ્રસંગે તા. ૧૧ થી ૧૬ જાન્યુઆરી સુધી યોજાયેલા[...]
🪔 બાળ-વિભાગ
સૌ પોતપોતાને સ્થાને મહાન છે
✍🏻 સંકલન
April 1998
એક રાજા પોતાના દરબારમાં આવતા દરેક સાધુને પૂછતો : ‘મહારાજ, ઘરબાર છોડી જનાર સંન્યાસી શ્રેષ્ઠ કે સંસારમાં રહીને પોતાનો ધર્મ બજાવનાર ગૃહસ્થ?’ ઘણા સંન્યાસીઓ જવાબ[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 જનકભાઈ જી. દવે
April 1998
“શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદામણિ” (લેખિકા : જ્યોતિબહેન થાનકી, પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, પૃ.સં. ૧૧૬, મૂલ્યઃ રૂા. ૬૦/- પ્રથમ આવૃત્તિ : ૧૯૯૭) હરિ ૐ[...]
🪔 શિક્ષણ
બાળકો
✍🏻 ખલિલ જિબ્રાન
April 1998
તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. પણ જગજીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે. પણ તમારામાંથી આવતાં નથી. અને[...]
🪔 સંસ્થા-પરિચય
રામકૃષ્ણ મિશન, સિંગાપુર
✍🏻 મનસુખલાલ મહેતા
April 1998
(અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો[...]
🪔 આનંદ-બ્રહ્મ
આનંદ-બ્રહ્મ
✍🏻 સંકલન
April 1998
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]
🪔 અહેવાલ
એક અદ્ભુત યુવ-સંમેલન
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
April 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લગભગ દસ હજાર યુવા ભાઈ-બહેનોએ[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
April 1998
સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા[...]
🪔 ચરિત્ર-કથા
“તું છે કલગી શાકની વેલ”
✍🏻 જ્યોતિબહેન થાનકી
April 1998
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) “લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં” “શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?” “હા અને તે ય બાપુજીએ મૃત્યુ અગાઉ કહ્યું હતું ત્યાં ગોઘાટના[...]
🪔 સમન્વય
શ્રી નમસ્કાર મંત્રનો મહિમા
✍🏻 કુમારપાળ દેસાઇ
April 1998
જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે આ લેખ[...]
🪔
શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન
✍🏻 સ્વામી પ્રભાનંદ
April 1998
સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક ગ્રંથો લખ્યા છે. - સં.[...]
🪔 કાવ્ય
ચિન્મય આનંદધામ
✍🏻 મનોહર દેસાઇ
April 1998
નામસ્મરણની વહેતી ગંગા અખંડ તારે ધામ, પતિતપાવની પુણ્યસલિલા અજસ્ર ને અવિરામ, કરું નિમજ્જન શીતલ જલમાં દ્વિજ થઇ હું જન્મ્યું; મોહ મમતના મલિન આવરણ પળ બે[...]
🪔 યુવ-વિભાગ
આવશ્યક્તા છે ક્રાન્તિની
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 1998
૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
🪔 સંપાદકીય
રામરાજ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1998
‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે - दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ॥ सब नर[...]
🪔
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1998
સર્વોત્તમ શાસક ખાસ જરૂર છે ત્યાગની - ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઇ હૈયું રેડીને કામ કરી શકે નહિ. ત્યાગી બધાને સમદૃષ્ટિએ જુએ છે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1998
प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः । मुखाम्बुजश्री रघुनन्दस्य मे सदास्तु मंजुलमंगलप्रदा ॥ नीलाम्बुजश्यामलकोमलांगं सीतासमारोपितवामभागम् । पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् ॥ ભગવાન શ્રીરામચંદ્રજીનાં[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 1998
(વર્ષ : ૯, એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮) (કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : (લે. ઉશનસ્) : ૧૧ (૧), ૬૭ (૨), ૮૮[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
March 1998
સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻
March 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન શતાબ્દી મહોત્સવ - દેશ વિદેશનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા થયેલી ઉજવણી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં ભારતનાં અને વિદેશનાં કેન્દ્રોમાં[...]
🪔 બાળ-વિભાગ
ધ્યાનની શક્તિ
✍🏻 સંકલન
March 1998
એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો. રસ્તે જતા – આવતા[...]
🪔 પ્રેરક પ્રસંગ
ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ
✍🏻 સંકલન
March 1998
એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]



