🪔
શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1998
શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ લેખમાં રામકૃષ્ણ મઠ અને મિશનના[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ અને સેવાયોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1998
જો કુછ હૈ સો તૂ હી હૈ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદજીના નામે વિશ્વવિખ્યાત બન્યા, ત્યારે[...]
🪔 વિવેકવાણી
સેવા એ જ ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1998
ફરી એક વાર હું તમને કહું કે તમારે પવિત્ર રહેવું જોઈએ અને જે કોઈ તમારી પાસે આવે તેને યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ શુભ કર્મ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October-November 1998
न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥ क्षुत्तृट्श्रमो गात्रपरिश्रमश्च दैन्यं क्लमः शोकविषादमोहाः । सर्वे निवृत्ताः कृपणस्य जन्तोर्जिजीविषोर्जीवजलार्पणान्मे ॥ ઈશ્વર પાસેથી[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
September 1998
જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય રહ્યા અને આ વખતનો દરેક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 1998
બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર પછી ૨-૨૮ વાગ્યે બ્રહ્મલીન થયા.[...]
🪔 રેડિયો રૂપક
એક સત્ય
✍🏻 પ્રકાશ ત્રિવેદી
September 1998
“एकमेवाद्वितीयम। एकोऽहं बहुस्याम् प्रजायेय ।” તેઓ તને અનેક નામે સંબોધે છે, તું તો એક જ છે. પ્રવક્તા : આપણી માનવજાતના એક પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદમાં ભગવાન[...]
🪔 સંસ્મરણ
“ઠાકુર, તમે કોણ છો?”
✍🏻 ભવતારિણી
September 1998
શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની રચનામાં આ પ્રસંગ વિશેષ મહત્ત્વ[...]
🪔 સાંપ્રત સમાજ
વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ-નવા યુગના ધર્મ તરફ
✍🏻 ડૉ. કરણ સિંહ
February 1998
ડૉ. કરણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તેઓ વિવિધ બૌદ્ધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને વેદાંતનાં પ્રતિભાશાળી પ્રવક્તા છે. તેઓ આ લેખમાં થોડા અગત્યનાં અવલોકનો[...]
🪔 યાત્રા-સંસ્મરણ
મારી કુરુક્ષેત્ર યાત્રા
✍🏻 સ્વામી અતુલાનંદ
September 1998
શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી વિવેકાનંદના પ્રથમ દર્શન કર્યાં અને[...]
🪔 સાંપ્રત સમાજ
સંવાદિતા અને એકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1998
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ વ્યાખ્યાનની કૅસેટ રેકોર્ડ પર આધારિત[...]
🪔 પ્રાર્થના
સ્વજનની વિદાય વેળાએ
✍🏻 કુન્દનિકા કાપડિયા
September 1998
અમે મનુષ્ય છીએ ને, ભગવાન, એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે. અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું[...]
🪔 આત્મ-વિકાસ
મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો
✍🏻 વિનોબા ભાવે
September 1998
હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય. સંત એકનાથના જીવનનો[...]
🪔 કાવ્યાસ્વાદ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
✍🏻 કાકા કાલેલકર
September 1998
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ (રાગ : આસા માંડ – ઝપતાલ) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં[...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજા અને નવરાત્રિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1998
ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ[...]
🪔 વિવેકવાણી
આત્મ-શ્રદ્ધા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1998
જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો નથી. આ એક વાત તમે સમજો એવું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1998
प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् । उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।। જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ સિંદુરથી અનુરંજિત થયા છે, જેઓ[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
August 1998
એક ઐતિહાસિક ભક્ત સંમેલનનો શ્રદ્ધેય સ્વામી શ્રી સુનિર્મલાનંદજીનો આંખ્યે દેખ્યો અહેવાલ વાંચતાં થયું કે, “શ્રીમત્ સ્વામીશ્રીઓનાં વચનામૃત-જ્ઞાનમૃતનું પાન કરનાર સૌ ખરેખર કૃતકૃત્ય બન્યા છે.” -[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 1998
રાહત, પુનર્વસવાટ અને નેત્રયજ્ઞ સેવાકાર્ય બિહારઃ પૂર્વ સિંધભૂમિ જિલ્લાના ઘાટશીલા વિભાગના બાલીજુરી અને માનુષમુરિયા ગામમાં જમશેદપુર શાખા કેન્દ્ર દ્વારા આગને કારણે અસરગ્રસ્ત લોકોમાં ૫૧૭ કિ.[...]
🪔 અહેવાલ
કિશનપુર (દહેરાદૂન)ના સાર્વભૌમિક નૂતન મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ
✍🏻 સ્વરાજ મઝુમદાર
August 1998
૧૧મી મે, ‘૯૮, બુદ્ધપૂર્ણિમાના પાવનકારી દિવસે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, અધ્યાત્મ ભક્તિભાવભર્યાં ગીત-ગાન સાથે શ્રીરામકૃષ્ણસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
August 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 કાવ્ય
માતૃભૂમિ
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
August 1998
ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે – સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના સમુદ્રના ઉત્તાલ તરંગો સુંદરવનની ઘનનીલ[...]
🪔 યુવ-વિભાગ
ભાવનું નિર્માણ આમ થાય
✍🏻 સંજીવ શાહ
August 1998
(ગતાંકથી ચાલુ) વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને ગમે? તમારો ઉત્તર હકારમાં જ[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
August 1998
(ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ -[...]
🪔 સંશોધન
વેદયુગીન ભારત : નવો પ્રકાશ
✍🏻 ઍમ. ઍસ. રાજારામ
August 1998
બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને[...]
🪔 મનોવિજ્ઞાન
સંકલ્પશક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી અખિલાનંદ
August 1998
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]
🪔 પ્રાસંગિક
ભાગવત દર્શન : એના ભગવાન, સ્વધામ સ્વરૂપ અને તત્ત્વદૃષ્ટિ
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1998
ભાગવતની શૈલી લલિતવાડ્મયની લોકભોગ્ય અને કથાનાત્મક છે. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય ભગવાનના મહિમા અને ઐશ્વર્યનું ચિત્રણ કરવાનો જ છે. અહીં ખાસ વપરાયેલો ‘ભગવાન’[...]
🪔 સંપાદકીય
“ભારતવર્ષને પ્રેમ કરો”
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1998
સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું?” સ્વામીજીએ જવાબ આપ્યો,[...]
🪔 વિવેકવાણી
કોઈને દોષ ન દો
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1998
કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુ:ખી થાઓ છો, ત્યારે પોતાનો જ દોષ શોધો, અને વધુ સારા[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 1998
द्विषत: परकाये मां मानिनो भिन्नदर्शिनः । भूतेषु बद्धवैरस्य न मनः शांतिमृच्छति ॥ अहं उच्चावचैः द्रव्यैः क्रिययोत्पन्नया अनघे । नैव तुष्ये अर्चितो अर्चायां भूतग्राम अवमानिनः ॥[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
July 1998
મે’૯૮ના અંકમાં સંપાદકીય લેખ ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં શ્રી સ્વામી વિવેકાનંદજી અને ભગવાન બુદ્ધની સામ્યતા વિશેનો ખ્યાલ આવ્યો. આ લેખ પરથી સ્પષ્ટ થયું કે, સ્વામીજીને[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
July 1998
સૌરાષ્ટ્ર - કચ્છના વાવાઝોડાગ્રસ્ત લોકોની વહારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. * ૯-૧૦ જૂન, ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારના પોરબંદર, જામનગર, કંડલામાં ૧૬૦ કિ.મી.થી[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1998
એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૮ : મૂલ્ય રૂપિયા પચ્ચીસ.[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 આનંદબ્રહ્મ
મારાં પાડોશીઓ
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
July 1998
પુણેની ર.ચ. મહેતા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને પુણેમાં ગુજરાતી સંસ્કારિતાનો દીપ પ્રજ્વલિત રાખનાર સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલના પુસ્તક ‘ચિંતન -પુષ્પો અને પરિમલ’નો આ રમૂજી લેખ[...]
🪔 યુવ-વિભાગ
ભાવનું નિર્માણ આમ થાય
✍🏻 સંજીવ શાહ
July 1998
જીવનમાં લાગણીઓનું મહત્ત્વ શું છે? શું પ્રેમ એ લાગણી છે? લાગણીશીલતા આપણને દુઃખ કેમ પહોંચાડે છે? શું અતિસંવેદનશીલતા એ ખરેખર અભિશાપ છે? શું લાગણીઓની અભિવ્યક્તિ[...]
🪔 સંસ્થા-પરિચય
સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા
✍🏻 ડૉ. અમૃતા એમ. સામ
July 1998
ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. – સં. અગોચર[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
July 1998
(ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને[...]
🪔 ચરિત્ર-કથા
પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર
✍🏻 દર્શના ધોળકિયા
July 1998
‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે?’ હેલન-કેલરની આત્મકથા ના અનુવાદ ‘અપંગની પ્રતિભા’ના પ્રાસ્તાવિકમાં[...]
🪔 કાવ્યાસ્વાદ
શાન્તિ
✍🏻 દુષ્યંત પંડ્યા
July 1998
શાન્તિ (મિશ્ર) નિહાળ, આવે વંટોળ વેગે, એ ઓજ કિંતુ, એ ઓજ છે ના, એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે, તેજોજ્જ્વલે શ્યામલ એ જ છાયા. ઉલ્લાસ એ જે[...]
🪔 સંશોધન
વેદયુગીન ભારત : નવો પ્રકાશ
✍🏻 ઍમ.ઍસ. રાજારામ
July 1998
બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને[...]
🪔 પ્રાસંગિક
ગુરુને લાગું પાય
✍🏻 મનુભાઈ ત્રિવેદી
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુને લાગું પાય. પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય, વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય. ગુરુને લાગું પાય. બીજા ગુરુજી[...]
🪔 પ્રાસંગિક
સદ્ગુરુનાં લક્ષણો
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય[...]
🪔 સંપાદકીય
ઉત્તિષ્ઠત! જાગ્રત!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1998
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત દેશને જાગ્રત કર્યો હતો, સેંકડો વર્ષોની ગુલામીને લીધે આત્મ શ્રદ્ધા, આત્મ-સન્માન ગુમાવી બેઠેલ તમોગુણથી ઢંકાયેલ ભારતવાસીઓમાં નવચેતનાનો પ્રાણસંચાર[...]
🪔 વિવેકવાણી
યુવકો! કામ કરવા લાગી જાઓ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1998
નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે રાષ્ટ્રના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકે એકનું ભાવિ ઉજળું છે.[...]
🪔
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1998
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तं अवज्ञाय मां मर्त्य : कुरुते अर्चाविडम्बनम् ॥ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानं ईश्वरम् । हित्वार्चं भजते मौग्ध्यात् भस्मन्येव[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
June 1998
♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંક અમને વ્યવસ્થિત રીતે અને સમયસર મળી જાય છે. એપ્રિલના અંકમાં ‘આવશ્યકતા છે ક્રાન્તિની’ – યુવ-વિભાગનો લેખ ખરેખર ગમ્યો અને વાંચવામાં ખૂબ[...]
🪔
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
June 1998
રાજકોટમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૧ મે ૧૯૯૮ના[...]
🪔 આનંદ-બ્રહ્મ
આનંદ-બ્રહ્મ
✍🏻 સંકલન
June 1998
વાહ રે ભક્ત! એક ભક્ત દેવના દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો[...]
🪔 કાવ્ય
હૈ! પ્રભુ!
✍🏻 રતુભાઈ દેસાઈ
June 1998
(૧) જ્યાં જ્યાં જાઉં, ત્યાં તું મારી સાથે ને સાથે ; જનમાં, વનમાં, રમણભ્રમણમાં તું મારે માથે. વીસરી જાઉં કદી તને કે ધરું પંથ અવળો[...]



