🪔 સંપાદકીય
ભાસ્વર ભાવસાગર . . . .
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1994
કલકત્તાના માર્ગ પર ઘોડાગાડી દોડી રહી છે. અંદર બેઠા છે શ્રીરામકૃષ્ણદેવ. સાથે છે - રાણી રાસમણિના જમાઈ શ્રી મથુરનાથ વિશ્વાસ. અચાનક ઘોડાઓ થંભી ગયા અને[...]
🪔 વિવેકવાણી
આપણી માતૃભૂમિનું પ્રદાન - નમ્ર ઝાકળના બિંદુ જેવું
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1994
આ જ ભારતવર્ષે કેટલીય સદીઓ સુધી હજારો પરદેશી આક્રમણોના તથા રીતરિવાજના અનેક પરિવર્તનોના આઘાતો ઝીલ્યા છે. આ જ ભૂમિ પોતાનાં અક્ષય સામર્થ્ય અને અવિનાશી પ્રાણશક્તિ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 1994
नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे यद् भाव्यं तद् भवतु भगवन्! पूर्वकर्मानुरूपम्। एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरे ऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु॥ હે પ્રભુ, મને કહેવાતાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
July 1994
શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના વડા મથક બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરની સામે આવેલ વડા મથકના જૂના કાર્યાલયના મકાનમાં શ્રીરામકૃષ્ણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
મનની આરપાર: લે. પુષ્કર ગોકાણી, પ્રકાશક: પ્રવીણ પ્રકાશન, રાજકોટ, સપ્ટેમ્બર, ૧૯૯૨, મૂલ્ય: રૂ. ૪૫ ગીતાના ૬ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ આત્મસંયમની વાત કરે છે ત્યારે, અર્જુન[...]

🪔
આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા
✍🏻 રાજેન્દ્ર ઉપાધ્યાય
July 1994
સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ[...]
🪔
શું ત્યાગ જરૂરી છે?
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1994
ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ[...]
🪔
ચોથી જુલાઈને
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1994
(સ્વામી વિવેકાનંદની મહાસમાધિ ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે થઈ. ઈ.સ. ૧૮૯૮ના જુલાઈની ૪થી તારીખે કેટલાક અમેરિકન શિષ્યો સાથે સ્વામીજી કાશ્મીરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે[...]
🪔
બાંધછોડ કરવી કે નહીં?
✍🏻 સ્વામી ત્યાગાનંદ
July 1994
(સ્વામી ત્યાગાનંદજી, રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) જ્યારે વ્યક્તિની નૈતિક જીવન જીવવાની ઇચ્છા તેની ભૌતિક જવાબદારીઓ સાથે સંઘર્ષમાં[...]
🪔
વિશ્વસ્વરૂપ : વિજ્ઞાનની દૃષ્ટિએ
✍🏻 ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા
July 1994
માર્કસ પ્લેન્ક અને આઈન્સ્ટાઈને ક્વૉન્ટમ યુનિવર્સ એટલે કે પરિમાણ જગતના જ્ઞાનની ભેટનો ઉમેરો આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં કર્યો છે. ભૌતિક વિજ્ઞાનના અધિષ્ઠાતા દેવ ક્વૉન્ટમ મિક્નિક્સ એટલે[...]
🪔
નારાયણસરોવર : કચ્છની દ્વારાવતી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1994
ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું[...]
🪔 કાવ્યાસ્વાદ
જ્ઞાનગણેશિયો
✍🏻 મકરંદ દવે
July 1994
સતગુરુએં મુને ચોરી શિખવાડી ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે. પવન રૂપી ઘોડો પલાણ્યો, ઉલટી ચાલ ચલાયો રે. ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે-[...]
🪔
અશ્વપાલ વિવેકાનંદ
✍🏻 જયભિખ્ખુ
July 1994
કૉલેજનો અગ્રગણ્ય વિદ્યાર્થી પણ અંતર વેચી બેઠેલો. આખો દિવસ વ્યાકુળ રહે. પ્રયત્ન કરે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો. પણ પ્રયત્ન કરે એમ પીડા વધે. કોકડું વધુ ગૂંચવાતું[...]
🪔
સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે
✍🏻 પી. વી. નરસિંહ રાવ
July 1994
(શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં લીધેલા ભાગના સ્મારક શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં, ૧૯૯૩ની ૯મી ઑક્ટોબરે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા[...]
🪔
ગુરુ
✍🏻 સ્વામી વિરજાનંદ
July 1994
(શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી.) ગુરુની[...]
🪔 સંપાદકીય
જ્ઞાનાંજન વિમલ નયન...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1994
સુપ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ચિત્રકાર ફ્રેંક ડૉરેક (Frank Dvorak) એકવાર સ્વપ્નલોકમાં ચાલ્યા ગયા. સ્વપ્નમાં તેમને એક સંતનાં અદ્ભુત દર્શન થયાં. ‘કોણ હશે એ સંત? લાગે છે તો[...]
🪔 વિવેકવાણી
શું આર્યો ભારતની બહારથી આવ્યા હતા?
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1994
કેટલાકના મત પ્રમાણે આર્યો મધ્ય તિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્ય એશિયામાંથી આવ્યા. કેટલાક એવા દેશાભિમાની અંગ્રેજો છે કે જેઓ એમ ધારે છે કે આર્યો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1994
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं, द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं, भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि॥ બ્રહ્માનંદસ્વરૂપ, પરમસુખદાયક, પૂર્ણ, પરમજ્ઞાનસ્વરૂપ, સુખદુ:ખાદિ દ્વન્દ્વોથી પર, આકાશ જેવા[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર-દર્શન
June 1994
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દુષ્કાળ સેવા-રાહત કાર્ય: ૨૬ ફેબ્રુઆરીના રોજ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં ૨૨૮ જેટલી ગાયો માટે પશુ આહાર અને ટૉનિક દવા[...]
🪔 પુસ્તક સમીક્ષા
નવી નારી નવાં વિધાન
✍🏻 પુષ્પા પંડ્યા
June 1994
(નવી નારી નવાં વિધાન: લેખિકા: શ્રીમતી જયવતી કાજી: પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦૦૦૨: કિંમત રૂ. ૫૦) આજના યુગના અનેક પ્રશ્નોમાંનો[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો
✍🏻 ઈડા ઍન્સૅલ
June 1994
(માર્ચના અંકથી આગળ) જ્યારે સ્વામીજી આલમેડામાં ‘સત્ય-ગૃહ’માં થોડો વખત રહેલા તે દરમિયાન ઍડીથને તેમની સાથે રસોઈમાં મદદ કરવાનો અદ્ભુત લ્હાવો મળી ગયેલો, જ્યારે બેઠકરૂમમાં વર્ગ[...]
🪔
હરિપદનો સંગાથ
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
June 1994
ગઈ કાલે આવેલું સપનું: સાગરકાંઠે હું ને ઈશ ભમતા'તા ત્યાં મુજ જીવનની, ઘટના થૈ આવી તાદૃશ. આભ વીંધતી ઘટનાઓમાં, રેતમહીં જોઈ મેં છાપ બબ્બે[...]
🪔
આશ-નિરાશ ભયી!
✍🏻 હરજીવન થાનકી
June 1994
યૌવનને નિરાશા પોષાય? ના. તેને તો નીલગગનમાં પાંખો વીંઝવાની છે, અતલ સાગરના તાગ મેળવવાના છે, આતંકવાદનો વિવાદ મિટાવવાનો છે, ધર્મના - અસહિષ્ણુતાના ઝેર ગટગટાવીને નીલકંઠ[...]
🪔
આવિષ્કારક મૅક્સિમ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
June 1994
(સ્વામી વિદેહાત્માનંદજી હિન્દી ત્રિમાસિક પત્રિકા ‘વિવેક જ્યેાતિ’ના સંપાદક છે.) સ૨ હીરેમ સ્ટીવન્સ મૅકિસમ અમેરિકાના એક પ્રસિદ્ધ આવિષ્કારક હતા. પોતાની વિલક્ષણ વૈજ્ઞાનિક પ્રતિભાને કારણે તેઓ અમેરિકાની[...]
🪔
ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના-સંસ્પર્શ
✍🏻 રતિલાલ છાયા
June 1994
ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે[...]
🪔
સંત તુકારામ
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
June 1994
તુકારામના અભંગોએ મહારાષ્ટ્રને લગભગ ચારસો વર્ષ સુધી ઘેલું કર્યું છે. તેમની વાણી સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ પ્રત્યેક ઘરે પહોંચી ગઈ છે. વિનોબાજીએ ઉચિત રીતે જ કહ્યું[...]
🪔
પાણીની ઉપર નાવ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
June 1994
નાવ પાણીની ઉ૫૨ જ રહે છે. પરંતુ પાણી જો નાવની અંદર આવવા લાગે તો નાવ ડૂબી જશે. ગૃહસ્થ ઈશ્વરભક્તની પણ એ જ સ્થિતિ છે. સંસારના[...]
🪔
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ
✍🏻 સાધુ ટી. વાસવાણી
June 1994
વિવેકાનંદના જીવનની આ અદ્ભુત કથા છે તેમાં હું ઈશ્વરની કૃપા નિહાળું છું. કૉલેજજીવનના તીવ્ર બુદ્ધિશાળી, મીલ, સ્પૅન્સર, ડારવીન વગેરેના શિષ્ય વિવેકાનંદ મહાન યોગી શ્રીરામકૃષ્ણના પરિચયમાં[...]
🪔 કાવ્ય
નેસડો
✍🏻 અશોક ‘ચંચલ’
June 1994
નેસડો બોલાવશો નહિ; મને ઘરના ઊંબરેથી- દોરવાશો નહિ; પદચિહ્નોમાં – મારા...!!! ઘટાદાર વટવૃક્ષ નીચે અહીં, તારલા ને ચાંદની સાક્ષીએ- કહેવો છે, વૃત્તાંત ઉપવનને! શીતલ-સ્નિગ્ધ મંદ-મંદ[...]
🪔
ગુજરાતમાં સંતવાણીની સમૃદ્ધ પરંપરા
✍🏻 ડૉ. રમણલાલ જોશી
June 1994
ગુજરાતમાં દાસીજીવણ, ગંગાસતી, ધીરો, ભોજા ભગત, પ્રીતમ, નિરાંત, રાજે, રણછોડ, રત્નો, મીઠો, દેવાયત, રવિસાહેબ, બ્રહ્માનંદ, આદિ અનેક કવિઓનાં ભજનો લોકમુખે સચવાયેલાં છે. ભજનોમાં નિરૂપિત વિચારધારા[...]
🪔
બેલુડ મઠની યાત્રા
✍🏻 કાકાસાહેબ કાલેલકર
June 1994
(કાકાસાહેબ કાલેલકરે વર્ષો પૂર્વે બેડ મઠની યાત્રા કરી તે પછી બેલુડમઠમાં ઘણાં પરિવર્તનો થયાં છે, શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર સ્થપાયું છે, તેમજ શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ[...]
🪔
સેવા રૂપે ભક્તિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 1994
(૩૦મી જાન્યુઆરી,૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજે વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ મિશન આશ્રમમાંના શ્રીરામકૃષ્ણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આપેલું અઘ્યક્ષીય પ્રવચન) એક[...]
🪔
આત્મસમર્પણ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
June 1994
(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life' ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)[...]
🪔 સંપાદકીય
મોચન અઘદૂષણ...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1994
૧૪મી ડિસેમ્બર, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાના ‘સ્ટાર થિયેટર’માં ‘પ્રહ્લાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા છે. નાટક પૂરું થયા પછી તેમણે બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષને વાર્તાલાપના[...]
🪔 વિવેકવાણી
નારીઓને બ્રહ્મવિધામાં અધિકાર છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1994
એ સમજવું અતિશય કઠણ થઈ પડે છે કે આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે આટલો બધો ભેદ પાડવામાં આવે છે. વેદાંત તો એવી[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1994
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं, प्रत्यायान्ति गताः पुनर्न दिवसा कालो जगद् भक्षकः। लक्ष्मीस्तोयतरंगभंग चपला विद्युच्चलं जीवितं, तस्मान्मां शरणागतं शरणद् त्वं रक्ष रक्षाघुना॥ જોતજોતામાં આયુષ્ય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
May 1994
ગ્રામ વિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદ રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા દિવ્યાયનની રજત જયંતી તેમ જ સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મપરિષદ શતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં ૨૨થી[...]
🪔 પુસ્તક સમીક્ષા
ભાવધારાનું આચમન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1994
શિકાગો ધર્મ મહાસભા ઔર રામકૃષ્ણ ભાવધારા, લેખક: સ્વામી બ્રહ્મેશાનન્દ, પ્રકાશક: રામકૃષ્ણ મિશન આશ્રમ, સ્વામી વિશુદ્ધાનન્દ માર્ગ, મોરાબાદી, રાંચી (૮૩૪૦૦૮) (બિહાર) મૂલ્ય ૩૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા[...]
🪔
આપણો યુવાસમાજ ક્યા માર્ગે?
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
May 1994
તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦[...]
🪔 કાવ્ય
અદ્વૈત
✍🏻 જયન્ત વસોયા
May 1994
અદ્વૈત (શિખરિણી) મને તો લાગે છે અચરજ ઘણું સૃષ્ટિભરની લીલા ન્યાળી ગેબી, ગગન પર જ્યાં સૂરજ તપે દિને, રાતે પાછું તિમિર પ્રસરે; ગૂઢ યતિ શી[...]
🪔
મૅનૅજમૅન્ટ અને ઉદ્યોગના ક્ષેત્રમાં વૈયક્તિક સફળતા
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
May 1994
(રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી સ્વામી સોમેશ્વરાનંદજીએ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ૯.૧૦ તથા ૧૧મી ઑગસ્ટ ૧૯૯૨ના રોજ યુવાવર્ગને આપેલાં વ્યાખ્યાનોને આધારે કરેલું સંકલન.) માનવમાત્ર[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
May 1994
શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો હાવડાના શિવપુર પ્રાંતમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય રહેતા હતા. ધર્માનુરાગી પાર્વતીચરણ બહુ જ સ૨ળ સ્વભાવના હતા. તેઓ ખિરદાપુરની વ્યાપારી પેઢીમાં કામ કરતા હતા.[...]
🪔 કાવ્ય
પરમ પુરુષને પ્રણામ!
✍🏻 રતુભાઈ દેસાઈ
May 1994
પરમ પુરુષને પ્રણામ! આ કોણ આહીં? છાનું માનું, એકાંતને ખૂણે, કોણ અરે! આ વ્યાકુલ પ્રાણે રોઈ રહ્યું છે? * નયનોનાં ના, અંતરનાં ના, ભીતરનાં ના,[...]
🪔
રાષ્ટ્રીય આંદોલનના આદિ પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 પી. સી. ઍલૅકઝાંડર
May 1994
(તા. ૩૧-૫-૯૩ને દિવસે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા સ્વામીજીએ કરેલા પ્રયાણની શતાબ્દીના ઉપલક્ષ્યમાં મુંબઈનાં શ્રીરામકૃષ્ણ મિશન આયોજિત સમારોહમાં, મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅકઝાંડરે આપેલું[...]
🪔
એકવીસમી સદીના જાગરણનો સંદેશ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
May 1994
વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ[...]
🪔 ગઝલ
જા
✍🏻 ઉશનસ્
May 1994
જા (ગઝલ) ના મસ્જિદ, ના મંદર જા; જવું જ; તો તવ અંદર જા; ક્યાં-ક્યાં ભટકીશ બ્રહ્માંડોમાં? મૂળમાં, નિજની અંદર જા; આંખ મીંચી જો, આવું બીજું[...]
🪔
આદિ શંકરાચાર્ય
✍🏻 જસવંત કાનાબાર
May 1994
આદિ શંકરાચાર્યની જયંતી પ્રસંગે વિશ્વને શ્રેષ્ઠ જ્ઞાનના પ્રકાશથી આલોકિત કરનાર શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જીવમાત્રના હૃદયમાં વસેલા આદિગુરુ ભગવાન શંકરનો અવતાર મનાયા છે. માનવજાતના સુખ અને[...]
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધની જયંતી પ્રસંગે : ભગવાન બુદ્ધના ઉપદેશો
✍🏻 સંકલન
May 1994
સાધકને પોતાના કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વીતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ‘પુત્રો મારા[...]
🪔 સંપાદકીય
નિરંજન નરરૂપધર...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1994
આદિ શંકરાચાર્ય ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ પરના પોતાના ભાષ્યના ઉપોદ્ધાતમાં લખે છે- ‘ॐ नारायणः परोऽव्यक्तादण्डमव्यक्तसंभवम्’ ‘આદિપુરુષ નારાયણ અવ્યક્તથી - માયાથી અતીત છે. માયાથી નિર્લેપ છે. આ બ્રહ્માંડ[...]
🪔 વિવેકવાણી
વર્ણવાદના કલહથી બચો
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1994
શ્રીમદ્ શંકરાચાર્યે ગીતા ભાષ્યના પ્રારંભમાં કરેલી ટીકા પ્રમાણે ભારતવર્ષમાં માનવતાનો આદર્શ ‘બ્રાહ્મણત્વ છે.’ બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ[...]



