🪔
કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ
✍🏻 ડૉ. મોતીભાઈ પટેલ
October-November 1994
(ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.) એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી તરફ એકવીસમી સદીનો ઉષઃકાળ પણ[...]
🪔
ચાલે ભાગ્ય ચલંતનું
✍🏻 ભોળાભાઈ પટેલ
October-November 1994
મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ[...]
🪔
આત્મવિશ્વાસ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October-November 1994
સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ[...]
🪔 પ્રાર્થના
જીવન પંથ ઉજાળ
✍🏻 સંકલન
October-November 1994
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. પ્રેમળ. દૂર પડ્યો નિજધામથી હું ને, ઘેરે ઘન અંધાર માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,[...]
🪔
અભણ સરસ્વતી
✍🏻 ગુણવંત શાહ
October-November 1994
આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર[...]
🪔 પ્રાર્થના
જીવન અંજલિ થાજો
✍🏻 સંકલન
October-November 1994
જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુઃખીયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ[...]
🪔
સાધનનું મહત્ત્વ
✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’
October-November 1994
જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે[...]
🪔 પ્રાર્થના
વૈષ્ણવજન તો તેને રે કહીએ
✍🏻 નરસિંહ મહેતા
October-November 1994
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન[...]
🪔
શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ
✍🏻 યશવન્ત શુકલ
October-November 1994
અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા[...]
🪔
ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ
✍🏻 વિમલા ઠકાર
October-November 1994
ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત[...]
🪔
ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન
✍🏻 પ્રો. આર. એસ. ત્રિવેદી
October-November 1994
(પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે? સંભવતઃ રાજ્ય સરકારની આર્થિક સમસ્યા,[...]
🪔
આવતી કાલનું શિક્ષણ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1994
સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત, મુખ્યત્વે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા[...]
🪔
માનવ સૌ સમાન
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1994
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક - ‘માનવ સૌ સમાન.’ પણ[...]
🪔
ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1994
(તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ[...]
🪔
શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા
✍🏻 ડૉ. એસ. રાધાકૃષ્ણન્
October-November 1994
(રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ)[...]
🪔 પ્રાર્થના
એકલો જાને રે...
✍🏻 સંકલન
October-November 1994
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, એકલો જાને રે... જ્યારે સૌના મ્હોં સીવાય, ઓરે ઓ અભાગી[...]
🪔
કેળવણીનાં મૂળ તત્ત્વો
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1994
અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા,[...]
🪔
વિશ્વમાંગલ્ય ઝંખે છે: ભારતનું પુનર્જાગરણ
✍🏻 શ્રી અરવિંદ
October-November 1994
ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વમાંથી કયો સંદેશ પ્રસારિત થયો[...]
🪔
માત્ર શિક્ષણ
✍🏻 વિનોબા ભાવે
October-November 1994
‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું[...]
🪔
કેળવણીનો ખરો અર્થ
✍🏻 મહાત્મા ગાંધી
October-November 1994
શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત ધ્યાનમાં રાખવી જ પડશે. શિક્ષણ[...]
🪔
ભારતીય નારીઓની કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1994
ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક હળવું સાહિત્ય વાંચે એ સારું[...]
🪔
ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ
✍🏻 સિસ્ટર નિવેદિતા
October-November 1994
અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે.[...]
🪔
શિક્ષણનો આદર્શ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1994
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ આનંદની બાબત છે કે વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થાઓ સર્જાઈ રહી છે. ભારત જેવા દેશમાં[...]
🪔
શિક્ષણની ભારતીય પ્રણાલી
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1994
(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ) આપણે રામકૃષ્ણ[...]
🪔 સંપાદકીય
જાગ્યા ત્યારથી સવાર!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1994
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, “સ્વામીજી, આપની[...]
🪔 વિવેકવાણી
સાચી કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1994
કેળવણી એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ. કેળવણી એટલે શું? શું ગ્રંથોનો અભ્યાસ એટલે કેળવણી? ના,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
October-November 1994
ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥ - ऋग्वेद, ३-६२-१० મનોબળ માટે પ્રાર્થના અમે સર્જનહારના તે વરદ પ્રકાશનું ધ્યાન કરીએ છીએ,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 1994
લીંબડી-રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્ઘાટન તા. ૧૯-૭-૯૪ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે લીંબડી શહેરમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને[...]
🪔 પુસ્તક સમીક્ષા
બાંધો સમય મુઠ્ઠીમાં
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
September 1994
લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ: જૂન ’૮૮, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો[...]
🪔 કાવ્ય
શાંતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1994
(ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા[...]
🪔
આનંદની શોધમાં
✍🏻 સ્વામી સુનિર્મલાનંદ
September 1994
(સ્વામી સુનિર્મલાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.) સુંદર ઉઘાન. તેની સુંદરતામાં ઉમેરો કરતાં કેટલાંય રંગબેરંગી પતંગિયાં અહીં-તહીં ઊડી રહ્યાં છે. પણ એક નાનું એવું પતંગિયાનું બચ્ચું[...]

🪔
બસ, એક પ્યાલો ચાનો!
✍🏻 ‘આનંદ’
September 1994
એવો પણ એક સમય હતો જ્યારે સ્વામી ગંભીરાનંદજી બેલુરમઠમાં પોતાના દફતરમાં બેસી આતુરતાથી બપોરની ચાની રાહ જોતા. ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1994
(માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક[...]
🪔
શિકાગો ધર્મપરિષદ પછી શું?
✍🏻 સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ
September 1994
(૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના ભાગરૂપે ધાર્મિક અને આધ્યાત્મિક વડાઓની[...]
🪔 કાવ્યાસ્વાદ
સુરતામાં હિર સંધાણા
✍🏻 મકરન્દ દવે
September 1994
સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે, મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે. સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાતમ[...]
🪔 સ્તોત્ર
પ્રકૃતિમ્ પરમામ્
✍🏻 સ્વામી અભેદાનંદ
September 1994
(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ[...]
🪔
ક્ષમાપના
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
September 1994
સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું[...]
🪔
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 1994
(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો[...]
🪔
દુઃખનાં મૂળ - અહંકારમાં
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1994
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર[...]
🪔 સંપાદકીય
પ્રેમ-પાથાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1994
૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના[...]
🪔 વિવેકવાણી
સંન્યાસની ગરિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1994
જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1994
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः‚ परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे‚ कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે[...]
🪔 પુસ્તક-પરિચય
પુસ્તક-પરિચય
✍🏻 જેરામભાઈ રાઠોડ
August 1994
નવજાગરણનો શંખધ્વનિ જાગો હે ભારત! સ્વામી વિવેકાનંદ, પ્રકાશક, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પહેલી આવૃત્તિ (૧૯૯૪) પૃષ્ઠ ૯૮, કિંમત રૂ. ૬=૦૦ આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે[...]
🪔 સંસ્મરણ
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (સંસ્મરણો)
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
August 1994
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૫મી ઑગસ્ટે ઉજવાશે. આ પ્રસંગે તેમના વિશેનાં રસપ્રદ સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની[...]
🪔
તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી ફીટ્યા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 1994
ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય માથે લેનાર સર્વપ્રથમ હતા બે[...]
🪔
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે (કાવ્યાસ્વાદ)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
August 1994
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું, મને હશે શું થાતું, નાથ[...]
🪔
વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઇશ્વર-સ્મરણ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
August 1994
ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’, ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય[...]
🪔 જીવન પ્રસંગ
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
August 1994
(મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં ખુલ્લું રહેતું. તીર્થાટને નીકળેલા સાધુજનો[...]
🪔
આપણું પુરાણસાહિત્ય અને શ્રીમદ્ ભાગવત
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1994
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગેામાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો વાચકોના લાભાર્થે[...]
🪔
શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ
✍🏻 ડૉ. ગુણવંત શાહ
August 1994
મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા,[...]



