સ્વામી વિવેકાનંદ

  • 🪔

    ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે[...]

  • 🪔

    ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ

    ✍🏻 વિમલા ઠકાર

    ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત[...]

  • 🪔

    આવતી કાલનું શિક્ષણ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત, મુખ્યત્વે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા[...]

  • 🪔

    માનવ સૌ સમાન

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક - ‘માનવ સૌ સમાન.’ પણ[...]

  • 🪔

    ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ[...]

  • 🪔

    શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા

    ✍🏻 ડૉ. એસ. રાધાકૃષ્ણન્

    (રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ)[...]

  • 🪔

    વિશ્વમાંગલ્ય ઝંખે છે: ભારતનું પુનર્જાગરણ

    ✍🏻 શ્રી અરવિંદ

    ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વમાંથી કયો સંદેશ પ્રસારિત થયો[...]

  • 🪔

    ભારતીય નારીઓની કેળવણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક હળવું સાહિત્ય વાંચે એ સારું[...]

  • 🪔

    શિક્ષણનો આદર્શ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ આનંદની બાબત છે કે વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થાઓ સર્જાઈ રહી છે. ભારત જેવા દેશમાં[...]

  • 🪔

    શિક્ષણની ભારતીય પ્રણાલી

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ) આપણે રામકૃષ્ણ[...]

  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યારથી સવાર!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, “સ્વામીજી, આપની[...]

  • 🪔 વિવેકવાણી

    સાચી કેળવણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કેળવણી એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ. કેળવણી એટલે શું? શું ગ્રંથોનો અભ્યાસ એટલે કેળવણી? ના,[...]

  • 🪔 કાવ્ય

    શાંતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    (માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક[...]

  • 🪔

    શિકાગો ધર્મપરિષદ પછી શું?

    ✍🏻 સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ

    (૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના ભાગરૂપે ધાર્મિક અને આધ્યાત્મિક વડાઓની[...]

  • 🪔 વિવેકવાણી

    સંન્યાસની ગરિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ[...]

  • 🪔

    તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી ફીટ્યા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય માથે લેનાર સર્વપ્રથમ હતા બે[...]

  • 🪔 વિવેકવાણી

    આપણી માતૃભૂમિનું પ્રદાન - નમ્ર ઝાકળના બિંદુ જેવું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ જ ભારતવર્ષે કેટલીય સદીઓ સુધી હજારો પરદેશી આક્રમણોના તથા રીતરિવાજના અનેક પરિવર્તનોના આઘાતો ઝીલ્યા છે. આ જ ભૂમિ પોતાનાં અક્ષય સામર્થ્ય અને અવિનાશી પ્રાણશક્તિ[...]

  • 🪔

    શું ત્યાગ જરૂરી છે?

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ[...]

  • 🪔

    ચોથી જુલાઈને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (સ્વામી વિવેકાનંદની મહાસમાધિ ઈ.સ. ૧૯૦૨ના જુલાઈની ૪થી તારીખે થઈ. ઈ.સ. ૧૮૯૮ના જુલાઈની ૪થી તારીખે કેટલાક અમેરિકન શિષ્યો સાથે સ્વામીજી કાશ્મીરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે[...]

  • 🪔

    અશ્વપાલ વિવેકાનંદ

    ✍🏻 જયભિખ્ખુ

    કૉલેજનો અગ્રગણ્ય વિદ્યાર્થી પણ અંતર વેચી બેઠેલો. આખો દિવસ વ્યાકુળ રહે. પ્રયત્ન કરે ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાનો. પણ પ્રયત્ન કરે એમ પીડા વધે. કોકડું વધુ ગૂંચવાતું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે

    ✍🏻 પી. વી. નરસિંહ રાવ

    (શિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં લીધેલા ભાગના સ્મારક શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન કરતાં, ૧૯૯૩ની ૯મી ઑક્ટોબરે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા[...]

  • 🪔 વિવેકવાણી

    શું આર્યો ભારતની બહારથી આવ્યા હતા?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કેટલાકના મત પ્રમાણે આર્યો મધ્ય તિબેટમાંથી આવ્યા, બીજાઓ કહેશે કે મધ્ય એશિયામાંથી આવ્યા. કેટલાક એવા દેશાભિમાની અંગ્રેજો છે કે જેઓ એમ ધારે છે કે આર્યો[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (માર્ચના અંકથી આગળ) જ્યારે સ્વામીજી આલમેડામાં ‘સત્ય-ગૃહ’માં થોડો વખત રહેલા તે દરમિયાન ઍડીથને તેમની સાથે રસોઈમાં મદદ કરવાનો અદ્‌ભુત લ્હાવો મળી ગયેલો, જ્યારે બેઠકરૂમમાં વર્ગ[...]

  • 🪔

    આવિષ્કારક મૅક્સિમ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    (સ્વામી વિદેહાત્માનંદજી હિન્દી ત્રિમાસિક પત્રિકા ‘વિવેક જ્યેાતિ’ના સંપાદક છે.) સ૨ હીરેમ સ્ટીવન્સ મૅકિસમ અમેરિકાના એક પ્રસિદ્ધ આવિષ્કારક હતા. પોતાની વિલક્ષણ વૈજ્ઞાનિક પ્રતિભાને કારણે તેઓ અમેરિકાની[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સાધુ ટી. વાસવાણી

    વિવેકાનંદના જીવનની આ અદ્‌ભુત કથા છે તેમાં હું ઈશ્વરની કૃપા નિહાળું છું. કૉલેજજીવનના તીવ્ર બુદ્ધિશાળી, મીલ, સ્પૅન્સર, ડારવીન વગેરેના શિષ્ય વિવેકાનંદ મહાન યોગી શ્રીરામકૃષ્ણના પરિચયમાં[...]

  • 🪔 વિવેકવાણી

    નારીઓને બ્રહ્મવિધામાં અધિકાર છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એ સમજવું અતિશય કઠણ થઈ પડે છે કે આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે આટલો બધો ભેદ પાડવામાં આવે છે. વેદાંત તો એવી[...]

  • 🪔

    રાષ્ટ્રીય આંદોલનના આદિ પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 પી. સી. ઍલૅકઝાંડર

    (તા. ૩૧-૫-૯૩ને દિવસે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા સ્વામીજીએ કરેલા પ્રયાણની શતાબ્દીના ઉપલક્ષ્યમાં મુંબઈનાં શ્રીરામકૃષ્ણ મિશન આયોજિત સમારોહમાં, મહારાષ્ટ્રના ગવર્નર ડૉ. પી. સી. ઍલૅકઝાંડરે આપેલું[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ણવાદના કલહથી બચો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીમદ્ શંકરાચાર્યે ગીતા ભાષ્યના પ્રારંભમાં કરેલી ટીકા પ્રમાણે ભારતવર્ષમાં માનવતાનો આદર્શ ‘બ્રાહ્મણત્વ છે.’ બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો મહાન હેતુ હતો. આ બ્રાહ્મણ[...]

  • 🪔 કાવ્ય

    મા કાલી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં- ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં[...]

  • 🪔 કટાક્ષિકા

    કટાક્ષિકા : વિચારવા જેવી વાત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક ભક્ત દેવનાં દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વને ભારતનો સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાં મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (ગતાંકથી આગળ) સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ પણ કરતા. તેમણે અમારા માટે કઢી બનાવેલ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૫

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) “અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, આપે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. ગૌતમ જેના[...]

  • 🪔 કાવ્ય

    સ્વામિ વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિવ તાંડવ (રાગ કાનડા - તાલ સુરફાકતા) હર હર હર ભૂતનાથ, પશુપતિ યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ...હર ઊર્ધ્વ બળતી જટા જાળ નાચે વ્યોમે કેશ ભાલ સપ્ત[...]

  • 🪔 વિવેકવાણી

    ઊઠો, જાગો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે. આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-4

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) શિકાગોમાં પુન: પ્રવેશ: સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન જઈ શક્યા ન હોત. આ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને વ્યાકુળ પ્રાર્થના કરવા સિવાય હવે[...]

  • 🪔 વિવેકવાણી

    આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને[...]

  • 🪔

    સાકાર કરીએ પૈગમ્બર વિવેકાનંદનું સંવાદિતાનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તા ખાતે, શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીની ઉજવણી પ્રસંગે, તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રાજ સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાન) પૂજ્ય સ્વામીજીઓ, પૂજ્ય માતાજીઓ, મિત્રો,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) રાઈટ કુટુંબ પર અસર: સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું દેશના યુવાનોને આહ્વાન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    ૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ હતા.) “સંન્યાસી સંઘ” ભારતના[...]

  • 🪔

    માનવ જાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથ દર્શાવતા રહે

    ✍🏻 ડૉ. શંકરદયાલ શર્મા

    (સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ - ધર્મ - મહાસભાને સંબોધન કર્યું તે પ્રસંગની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ કલકત્તામાં યાજાયેલ વિશ્વધર્મ સંમેલનને ભારતના[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]

  • 🪔 વિવેકવાણી

    સફળતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સફળતાનું રહસ્ય સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) ૩ તત્ત્વમસિ: આ બહુવિધ અને પરિવર્તનશીલ જગતમાં જે તેને એકને જ, અપરિવર્તનશીલને જ,[...]