🪔 પ્રાસંગિક
ભારતનું સંવાદી સંગીત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2008
ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]
🪔 પ્રાસંગિક
યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2008
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો-૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2007
(એપ્રિલ, ૦૭ થી આગળ) અંતર્નિહિત દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી? સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત એ દિવ્યચેતના આપણા અંતરમાં પણ રહેલી જ છે. પણ આપણે તેને જોઈ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2007
સફળતા માટેનાં પાંચ સૂત્રો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2006
(ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત નીકળતું નથી તેથી તાર મધ્યમ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2006
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે.[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2006
(ગતાંકથી આગળ) ૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની તૂટેલી સ્ટીમરમાં એકવેરિયમ બનાવ્યું છે.[...]
🪔 સંસ્મરણ
દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2006
૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2006
(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ) શિક્ષકો માટે[...]
🪔 શિક્ષણ
શિક્ષક તો છે જ્યોર્તિધર - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2006
ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં[...]







