🪔
Tentative Itinerary of Swami Vivekananda in Gujarat (1891 - 1892)
✍🏻 Swami Nikhileswarananda
Swami Vivekananda and Gujarat (2019)
It is very difficult to prepare itinerary of Swami Vivekananda in Gujarat because of lack of documentary evidences and contrary comments about the duration of[...]
🪔
Swami Vivekananda's Wanderings in Gujarat
✍🏻 Swami Nikhileswarananda
Swami Vivekananda and Gujarat (2019)
Introduction the wanderings of great personalities have been of special significance in the task of regeneration of our motherland. The historical wanderings of Buddha, Mahavir[...]

🪔 સંસ્મરણ
મારી અમેરિકાની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2019
ટોરન્ટોમાં ૧ થી ૭ નવેમ્બર, ૨૦૧૮માં યોજાયેલ સાતમી વિશ્વધર્મ પરિષદમાં મને કીનોટ એડ્રેસ આપવા માટે નિમંત્રણ મળ્યું હતું. આ વાતની જાણ થતાં અમેરિકાની ઘણી સંસ્થાઓએ[...]

🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2019
જો તમે ખરેખર સમયનું મહત્ત્વ જાણવા માગતા હો તો વિદ્યાર્થીને પૂછો. તમે એક વર્ષનું મહત્ત્વ જાણવા ઇચ્છતા હો, તો એવા વિદ્યાર્થીને પૂછો કે જેણે પરીક્ષામાં[...]
🪔
Foreword
✍🏻 Swami Nikhileswarananda
Swami Vivekananda and Gujarat (2019)
SWAMI VIVEKANANDA WANDERED THROUGHOUT our motherland before going to USA to participate in the World's Parliament of Religions held in 1893. This period of his[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત કરી. જ્યારે સ્વામીજી આલ્મોડા નજીક અત્યંત થાક[...]

🪔 સંસ્મરણ
ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર પ્રતિનિધિઓને શરૂઆતમાં પાંચ મિનિટ સ્વાગત[...]

🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2019
સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું[...]
🪔 સંપાદકીય
રામરાજ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2019
‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર આવવાના આમંત્રણને યાદ કરાવ્યું. સાથે ને સાથે[...]







