શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
‘કામિની-કાંચન’ બંધનનું કારણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2009
‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2009
સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માત્ર એક કૌપીન માટે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2009
પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
July 2009
અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે : વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2009
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દરેક ચીજની જરૂર છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2009
એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2009
કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું ઘર કોલકાતામાં બાદુરબાગાનમાં હતું. આ ગાળા દરમિયાન,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કોળાકાપુ અદા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2009
કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2009
એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શેઠ બધાંનો, ગુલામ વાસનાનો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2009
નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી.[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
February 2009
શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2009
ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2009
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આ જ તો સંસાર છે!
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2009
હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાંસારિકતાની અસહ્ય બદલો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2008
એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2008
પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2008
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધનાની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2008
પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2008
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આવા લોકો પણ હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2008
ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારનો ખજાનો સદાયનો નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2008
એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
માનવી નિર્ધારે ને પ્રભુ પાર ઉતારે
✍🏻 સંકલન
May 2008
ઠાકુર (પ્રતાપચંદ્ર મઝુમદાર ને) : ‘તમે ભણેલા અને બુદ્ધિશાળી છો તેમજ ઊંડા વિચારક પણ છો. કેશવ અને તમે, ગૌર અને નિતાઈની માફક, બે ભાઈઓ જેવા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
એક સિદ્ધ તોફાન રોકે છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2008
એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નામ-માહાત્મ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2008
ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2008
‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે[...]
🪔 અમૃતવાણી
સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2008
ન નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. ન સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને[...]
🪔 અમૃતવાણી
સારતત્ત્વ - સાધનભજન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2008
નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાચી મા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2007
એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસારમાં જાગ્રતતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2007
આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2007
આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2007
ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક કેટલાક છોકરાઓને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પુનર્યાત્રા - રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2007
ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘તમારામાંથી કોઈક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુની આવશ્યકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2007
* બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2007
શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.) ‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધન-ભજન-વ્યાકુળતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2007
શ્રીરામકૃષ્ણ - જરાક સાધન-ભજન કરવું જોઈએ. ‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2007
શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ચૈતન્યલીલા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2007
સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઉભા થઈને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2007
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ સુદ આઠમ.[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2007
૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને બેઠા છે. શ્રીયુત નરેન્દ્ર પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2006
આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું)[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સત્ત્વગુણ જ જીવનમૂલ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2006
વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગૃહસ્થ અને કર્મયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2006
દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આદિ શક્તિ જગદંબા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2006
શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જીવનનો ઉદ્દેશ્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2006
જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીઓના ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2006
ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તિ જ સાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2006
ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2006
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પ્રભુનામજપ-મહિમા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2006
ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2006
ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2006
જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ[...]





