આપના મિત્રો સાથે શેર કરો

Prasangik2021-08-06T11:50:55+00:00

પ્રાસંગિક

પ્રાસંગિક : યુવા વર્ગને આહ્‌વાન : સ્વામી વિવેકાનંદ

January 1, 1990|Categories: Vivekananda Swami|Tags: , , , |

[ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્‌ગાર વ્યક્ત કર્યા હતા, જે આજ સુધી[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાનું દામ્પત્ય : વિજયાબહેન ગાંધી

December 1, 1989|Categories: Vijayaben Gandhi|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને[...]

પ્રાસંગિક : શ્રીશ્રીમા શારદાદેવી: વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ : સ્વામી મુમુક્ષાનંદ

December 1, 1989|Categories: Mumukshananda Swami|Tags: , , , |

અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી[...]

પ્રાસંગિક : મહાપુરુષ મહારાજના સાન્નિધ્યમાં

December 1, 1989|Categories: Sankalan|Tags: , , |

23મી ડિસેમ્બરે મહાપુરુષ મહારાજની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ[...]

પ્રાસંગિક : જગજ્જનની વંદના : અક્ષયકુમાર સેન

December 1, 1989|Categories: Akshaykumar Sen|Tags: , , |

[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલો તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો: શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

December 1, 1989|Categories: Master Mahashay|Tags: , , , |

25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

December 1, 1989|Categories: Vireshwarananda Swami|Tags: , , , |

[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં[...]

પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 1989|Categories: Atmasthananda Swami|Tags: , , , |

12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા[...]

પ્રાસંગિક : ગુરુ નાનક

November 1, 1989|Categories: Sankalan|Tags: , , |

13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્‌ગાતા ગુરુનાનકની 521મી જન્મ જયંતી[...]

પ્રાસંગિક : અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ: શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ : જવાહરલાલ નહેરુ

November 1, 1989|Categories: Jawaharlal Nehru|Tags: , , , , |

શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે[...]

પ્રાસંગિક : મહાત્મા ગાંધી: જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ : સ્વામી રંગનાથાનંદ

October 1, 1989|Categories: Ranganathananda Swami|Tags: , , |

2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને[...]

પ્રાસંગિક : રાસલીલાનું રહસ્ય : સ્વામી તપસ્યાનંદ

October 1, 1989|Categories: Tapasyananda Swami|Tags: , , |

14 ઑક્ટોબર, રાસપૂર્ણિમાના પ્રસંગે [શ્રીમદ્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા[...]

પ્રાસંગિક : સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ મેળાપ : સ્વામી અતુલાનંદ

September 1, 1989|Categories: Atulananda Swami|Tags: , , , |

23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ[...]

પ્રાસંગિક : સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

September 1, 1989|Categories: Vireshwarananda Swami|Tags: , , , |

29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા,[...]

પ્રાસંગિક : માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

August 1, 1989|Categories: Vireshwarananda Swami|Tags: , , , |

15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક[...]

પ્રાસંગિક : શ્રીકૃષ્ણ : સ્વામી તપસ્યાનંદ

August 1, 1989|Categories: Tapasyananda Swami|Tags: , , |

24 ઑગષ્ટ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે [શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ[...]

પ્રાસંગિક : મંત્રદીક્ષાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 1989|Categories: Bhuteshananda Swami|Tags: , , |

18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ અંગ્રેજી[...]

Go to Top