कुर्मस्तारकचर्वणं
त्रिभुवनमुत्पाटयामो बलात् ।
किं भो न विजानास्यस्मान्,
रामकृष्णदासा वयम् ॥
क्षीणाः स्म दीनाः सकरुणा
जल्पन्ति मूढा जना
नास्तिक्यन्त्विदन्तु
अहह देहात्मवादातुराः ।
प्राप्ता स्म वीरा गतभया
अभयं प्रतिष्ठां यदा
आस्तिक्यन्त्विदन्तु चिनुमः
रामकृष्णदासा वयम् ॥
આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.
જેઓ પોતાને શરીર માને છે તેવા મૂર્ખ લોકો જ આર્તરુદન કરે છે કે, ‘અમે દુર્બળ છીએ, અમે દીન છીએ.’ આ બધી નાસ્તિક્તા છે. હવે અમે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે; હવે અમે ડરીશું નહીં અને વીર બનીશું. આ જ ખરી આસ્તિક્તા છે અને શ્રીરામકૃષ્ણદેવના દાસ એવા અમે તે જ પસંદ કરીશું.
(સ્વામી વિવેકાનંદ રચિત ‘ભય કોનો’માંથી, 8.237)
One Comment
Leave A Comment
Your Content Goes Here






અદ્વિતીય