આપના મિત્રો સાથે શેર કરો

Editorial2021-08-06T04:37:02+00:00

સંપાદકીય

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , , , |

પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ[...]

સંપાદકીય : હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા! : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા, આ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે[...]

સંપાદકીય : પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્‌ જીવન[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્‌ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન[...]

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્‌વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી[...]

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ[...]

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં[...]

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૧ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા.[...]

સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા[...]

સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં[...]

સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) આપણે ગયા સંપાદકીયમાં માતપિતાએ પોતાનાં ઉછરતાં બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણી આપવાના કાર્યમાં માતપિતાનું મહત્ત્વ અને એની આવશ્યકતા વિશે ચર્ચા[...]

સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારીકેળવણીના આંદોલનનું પ્રભાત : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ[...]

સંપાદકીય : શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ અને તેના અદ્‌ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણની મહાસમાધિથી અક્ષયસેન શોકના ઊંડા સાગરમાં ડૂબી ગયા. તેઓ ભક્તિભાવપૂર્વક રોજ શ્રીરામકૃષ્ણની છબિને ચંદનથી શણગારતા રહેતા અને એકતારા[...]

સંપાદકીય : શ્રીશ્રીરામકૃષ્ણ પુરાણ અને તેના અદ્‌ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

જ્યારે કોઈ અવતાર આવે છે, ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2007|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણે ગયા બે સંપાદકીયમાં ગાંધીજીની શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ પર કેવી શ્રદ્ધા હતી એ જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી[...]

Title

Go to Top