સંપાદકીય
સંપાદકીય : જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ : સ્વામી સર્વસ્થાનંદ
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે[...]
સંપાદકીય : રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો : સ્વામી સર્વસ્થાનંદ
(યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્વભરના 70 દેશોના 400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની 2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં યોજાઈ હતી. તેમાં[...]
સંપાદકીય : પ્રાર્થનાનું ઔચિત્ય : સ્વામી સર્વસ્થાનંદ
સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો[...]
સંપાદકીય : જીવનચર્યાનો મૂળમંત્ર : સ્વામી સર્વસ્થાનંદ
મનન કરીએ તો વિચાર ઉદ્ભવે છે કે મનુષ્યજીવનનો ચરમ ઉદ્દેશ શો છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણદેવ[...]
સંપાદકીય : સાધુસંગ-સત્સંગ : સ્વામી સર્વસ્થાનંદ
વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે[...]
સંપાદકીય : તંત્ર વિવેચન : સ્વામી સર્વસ્થાનંદ
તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે[...]
સંપાદકીય : ભગવન્નામ-ગુણ-કીર્તન : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર[...]
સંપાદકીય : સેવા : એક ચિંતન : સ્વામી સર્વસ્થાનંદ
‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા,[...]
સંપાદકીય : શક્તિતત્ત્વ-નિરૂપણ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે.[...]
સંપાદકીય : ભારતીય કલાનો ઇતિહાસ : સ્વામી સર્વસ્થાનંદ
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત[...]
સંપાદકીય : શિવતત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ
શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત :[...]
સંપાદકીય : નિરપેક્ષવૃત્તિ : સ્વામી સર્વસ્થાનંદ
‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો,[...]
સંપાદકીય : પુકાર : સ્વામી સર્વસ્થાનંદ
સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે[...]
સંપાદકીય : ભક્તિરહસ્ય : સ્વામી સર્વસ્થાનંદ
આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે[...]
સંપાદકીય : ત્યાગ : સ્વામી સર્વસ્થાનંદ
દરેક માણસ આગળ વધવા ઇચ્છે છે અને તેને માટે ઘણા ઉપાયો પણ શોધે છે. દા.ત. એક વેપારી તેના વેપાર વિશે[...]
સંપાદકીય : માનવ-મન : સ્વામી સર્વસ્થાનંદ
વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને[...]
સંપાદકીય : પૂજા અને વિધિવિધાનો : સ્વામી સર્વસ્થાનંદ
જો આપણે ગઈ શતાબ્દીની પરિધિમાં નજર નાખીએ તો ‘તુલનાત્મક ધર્મ’ના અધ્યયનનો પ્રાદુર્ભાવ અને તેનો આનુષંગિક વિકાસ જોવા મળશે. વિશ્વના મહાન[...]
સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૩ : સ્વામી સર્વસ્થાનંદ
(ગયા અંકમાં સંગીતશાસ્ત્રની ઉત્ક્રાંતિના વિવિધ આયામો, પ્રદાનકર્તાઓ, કૃતિઓ, સંગીતના વિવિધ રસો, સ્વરીય જ્ઞાનના ભેદ વિશે જાણકારી મેળવી, હવે આગળ...) પ્રેમભક્તિના[...]
સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...)[...]
સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૧ : સ્વામી સર્વસ્થાનંદ
પ્રથમ મુલાકાત વખતે મનપ્રાણપૂર્વકના પ્રથમ-ભાવસમર્પણરૂપે યુવાન નરેન્દ્રનાથના કંઠેથી વહેલ ‘મન ચલો નિજ નિકેતન’ એ ભજન શ્રીરામકૃષ્ણ દેવના અંતરતમ સુધી પ્રવેશી[...]
સંપાદકીય : નારી શક્તિ : સ્વામી સર્વસ્થાનંદ
સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ[...]
સંપાદકીય : માનવજીવનનો પાયો – ધર્મ : સ્વામી સર્વસ્થાનંદ
ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી[...]
સંપાદકીય : એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ એ માટે[...]
સંપાદકીય : એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે[...]
સંપાદકીય : પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી[...]




