આપના મિત્રો સાથે શેર કરો

Editorial2021-08-06T04:37:02+00:00

સંપાદકીય

સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે :[...]

સંપાદકીય : દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ,[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં[...]

સંપાદકીય : ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર[...]

સંપાદકીય : હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર – એક ઐતિહાસિક દૃષ્ટિકોણ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે[...]

સંપાદકીય : એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક,[...]

સંપાદકીય : શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2002|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ[...]

સંપાદકીય : શ્રી શ્રીમા શારદાદેવી અને ભારતનું પુનર્જાગરણ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારતનું પુનર્જાગરણ અને તેમા શ્રી શ્રીમા શારદાદેવીના યોગદાન વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો આપણે આગલા અંકમાં ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં માતૃશક્તિની પૂજા : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારતવર્ષમાં સર્વાંગ-સંપૂર્ણ રૂપે ઈશ્વરને માતૃસ્વરૂપે ભજવાની સંકલ્પના જેવી રીતે વિકસી છે તેવી વિશ્વના બીજા કોઈ પણ દેશમાં વિકસેલી જોવા મળતી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૯ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૮ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૭ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૬ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્‌ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , |

વીસમી સદીના પ્રારંભમાં જ આજથી સૌ વર્ષ પહેલાં ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના શુભદિને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્ન સમી અદ્વૈત આશ્રમ, માયાવતીની[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2000|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા[...]

Title

Go to Top