पाश्चात्यैर्भारतीयेरपि सकलजनैस्सादरं स्तूयमान
कामार्थाद्यैः पुमथैरहमहमिकया शश्वदन्वीयमानः।

नानाशिष्यैस्सतीर्थ्थैः प्रणयजलधिभिः श्रद्धया सेव्यमानो
दर्पं यो नैव भेजे क्कचन जयतु स ब्रह्मनिष्ठो नरेन्द्रः ।।10।।

પૂર્વ અને પશ્ચિમની સમાન પ્રશંસા મેળવનાર, કામિની કાંચનનો નિર્દય બનીને ત્યાગ કરનાર,
શિષ્યો દ્વારા અનુસરણ પામનાર, નામયશથી પર રહેનાર અને પરમસત્યમાં લીન રહેનાર નરેન્દ્રનો જય હો.

देवानां पुष्पवर्षो न्यपतदविरतं भूरिशो यस्य शीर्षे
मर्त्यानां स्तोत्रघोषो वियदनुरणयन् यस्य कर्णौ बिभेद।
भक्तानामुत्तमाङ्गांन्यनुपदमनमन् यस्य पादारविन्दे
सोऽसौ जीयान्नरेन्द्रो भरतवसुमतीभाग्यसर्वस्वभूतः ।।11।।

જેમના શિરે સતત અને પુષ્કળ માત્રામાં દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થતી રહી છે, એવા; પોતાના કાને આકાશમાં પડઘાતી માનવ પ્રશંસા સાંભળનાર, ભક્તો અને શિષ્યો દ્વારા એમનાં શ્રીચરણકમળમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પામનાર અને ભારતના ભાવિરૂપ નરેન્દ્રનો જય હો.

(ઓત્તૂર સુબ્રહ્મણ્ય નાંબુદ્રીપાદ રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.