तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्पष्टवर्त्मनाम् ।
शरणं रामकृष्णस्य चरणं सर्वदेहिनाम् ॥३४॥

અંધારે ભટકતાં ને,
ઉષામાં સ્પષ્ટ દેખતાં;
જ્ઞાની ને અજ્ઞ એ સૌનો,
આશરો રામકૃષ્ણ છે.

मन्त्रान् जपन्तु निगमान् निखिलान् पठन्तु
यागान् यजन्तु निगमान् विविधांश्चरन्तु ।
प्रव्रज्य यान्तु हिमवच्छिखरं किमेभि
र्मुक्त्वा गदाधरकृपां न भवेद्विमुक्तिः ॥३५॥

મન્ત્રો જપે નિગમને બહુ કંઠ ધારે,
યજ્ઞો કરે વિવિધ કર્મ કરે ભલે ને!
ત્યાગી બની કરત વાસ ભલે હિમાળે,
છોડી ગદાધરકૃપા ન બને વિમુક્ત.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૩૪-૩૫)

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.