यद्यस्ति कोऽपि परिपूर्णतमावतारः श्रीरामकृष्ण-भगवत्सदृशः कथंचित् ।
श्रीकृष्ण एव हि स नान्य इति ब्रुवेऽहं चेत्साहस मम वचस्सुधियः क्षमन्ताम् ॥२८॥

જો કોઈ પરિપૂર્ણતમાવતાર, શ્રીરામકૃષ્ણ સમ તો દૃઢ સાહસેથી;
હું તો કહું અવર ના પણ કૃષ્ણ એક, જો હોય કાંઈ ક્ષતિ તો મુજને ક્ષમા (હો).

आनन्दसौंदर्य सुधासमुद्र एकत्र मां कर्षति मारुतेशः ।
निर्वाण-वात्सल्य-रसांबुराशिरन्यत्र चाकर्षति रामकृष्णः ॥२९॥

આનંદ સૌંદર્ય સુધા સમુદ્ર, એકત્ર આકર્ષણ કૃષ્ણનું છે;
નિર્વાણ-વાત્સલ્ય-રસાંબુરાશિ, અન્યત્ર એવું મમ રામકૃષ્ણ.

आपीन-वैभवभृतां यमिनां दुरापं पापीयसा मभयदं शरणागतानाम् ।
गोपीजनै-रनिमिष-न्नयनांबुजाभ्यां पेपीय्यमान-ममृतं स्पृहयामि पातुम् ॥३०॥

જે સિદ્ધિવંત યતિઓ ન પામતા તે, પાપી છતાં શરણ-આગતને મળે છે;
એવી સુધા નયનથી વ્રજ અંગનાએ, પીધેલ તે બસ! ચહું તુ જ પામવાને.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૨૮-૨૯-૩૦)

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.