ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વીરેશ્વર સ્વામી વિવેકાનંદ : કાકા કાલેલકર
[પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.] લોકમાન્ય તિલકે સ્વામી વિવેકાનંદની કદર કરતાં તેઓને દેશભક્ત સંત (ધી પેટ્રિઅટિક સેઇન્ટ ઑફ[...]
ભગવત્ પ્રાપ્તિનું તાત્પર્ય : સ્વામી ભૂતેશાનંદ
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ મૂળ ‘ઉદ્બોધન’ શારદીય સંખ્યા બંગાબ્દ, 1391માં “ભગવાન લાભેર તાત્પર્ય” નામથી પ્રકાશિત થયો હતો. તેનું શ્રી કેશવલાલ[...]
શ્રીરામકૃષ્ણ અને ભારતનો જગતને સંદેશ : સ્વામી મુમુક્ષાનંદ
[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.] અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા : મનુષ્યે વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં ખૂબ પ્રગતિ સાધી છે અને એ[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય નહિ. એક બકરાંના ટોળામાં એક વાઘણે કૂદકો માર્યો. તે હતી[...]
પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. 7 આ પુસ્તક પ્રકાશિત થયું એ[...]
સમાચાર દર્શન
દેશવિદેશમાં સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતીનો સમાપન-સમારોહ શ્રીરામકૃષ્ણ મઠ તથા શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથક બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદજીની 125મી જન્મજયંતીનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 26મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી સુધી ઉજવાયો હતો. આ ઉજવણી[...]
દિવ્યવાણી
भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।। हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् । यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो विदुः ॥ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विधुतो[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સાચું શિક્ષણ શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની[...]
સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 1 : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે, જોયા છે અને[...]
સંસ્મરણ : મહાપુરુષ મહારાજના સાંન્નિધ્યમાં
[શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ શિષ્ય હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને ‘મહાપુરુષ’ કહીને બોલાવતા માટે ભક્તો[...]
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1) : સ્વામી બુધાનંદ
[સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક : ગણપતરામ ર. વ્યાસ -[...]
મારું ગુજરાતભ્રમણ (૧) : સ્વામી અખંડાનંદ
[શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા (1934-1937). તેમનું પૂર્વાશ્રમનું નામ ગંગાધર[...]
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1) : સ્વામી આત્માનંદ
[સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભાષાંતરકાર –[...]
શ્રીરામકૃષ્ણ અને ભાવિ યુગ : મેરી લુઈ બર્ક
[લેખિકા મેરી લુઈ બર્ક (ગાર્ગી) ‘અમેરિકા અને યુરોપમાં સ્વામી વિવેકાનંદ’ એ વિષય પરના શોધકાર્ય માટે પ્રખ્યાત છે. આ વિષયને તેમણે પોતાના જીવનની સાધના બનાવી છે. સમગ્ર જીવનની તેમની સાધનાના સુફલરૂપે[...]
મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર : સ્વામી સત્યરૂપાનંદ
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી હતી જે રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ[...]
પુસ્તક-સમીક્ષા : શ્રી દુષ્યન્ત પંડ્યા
સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2 પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50 સ્વામી વિવેકાનંદે લખેલા અસંખ્ય પત્રોમાંથી 34ની પસંદગી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિકોત્સવ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન તા. 13 એપ્રિલ ’89 એટલે ત્રણ દિવસના પાવનકારી પર્વનું પ્રથમ સોપાન - ‘શ્રી રામકૃષ્ણ-દિન’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન વિધિ. 13મી એપ્રિલની સભાના[...]
દિવ્યવાણી
आत्मानँरथिनं विद्धि शरीरंरथमेव तु । बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ।। હે નચિકેતા! તમે જીવાત્માને રથી અર્થાત્ રથનો સ્વામી જાણો; શરીરને જ રથ માનો તથા બુદ્ધિને સારથિ જાણો[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સાચો ગુરુ કોણ? આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જોકે અત્યંત અદ્ભુત રીતે આધ્યાત્મિક વિષયો ઉપર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણે[...]
સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 2 : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘બ્રહ્મવાદિન’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું. અતિશય પાંડિત્યપૂર્ણ લેખો, ક્લિષ્ટ ભાષા, સંસ્કૃતનો વધારે પડતો ઉપયોગ વગેરે માટે આલાસિંગાને[...]
પ્રાસંગિક : મંત્રદીક્ષાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ
18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (મે, 1985)માંથી સાભાર લેવામાં આવેલ છે.[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા, ઈશ્વર વસ્તુ, બીજું બધું અવસ્તુ, એનું નામ વિવેક. પ્રથમ હૃદયમંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરો.[...]
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (2) : સ્વામી આત્માનંદ
[રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ. પહેલો અંશ જૂનના અંકમાં પ્રકાશિત[...]
શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2) : સ્વામી બુધાનંદ
[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો પહેલો અંશ જૂનના અંકમાં પ્રકાશિત[...]
મારું ગુજરાતભ્રમણ (૨) : સ્વામી અખંડાનંદ
[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાલી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહીરૂપે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ.[...]




