“અશાંતિ મળે, જ્યાં શાંતિ શોધીએ!
ચીર ભ્રાંતિ મળે, જ્યાં સુખ શોધીએ!

ધનાંધકારે, ઉજ્જવળ જ્યોતિ શોધીએ!
અધોગતિએ, ભવ્ય ઉત્ક્રાંતિ શોધીએ!

ઝાંઝવે શાને, શીતળ વિરડી શોધીએ?
નિરાધાર કનેથી, ક્યાં આધાર શોધીએ?

આવો હવે…

સૌ વિરોધાભાસથી, કૈંક અલગ શોધીએ
મા ભવતારિણી ચરણ-શરણ શોધીએ!”

જુલાઈ ૨૭,૨૦૨૩
થૉઉઝન્ડ આઈલેન્ડ, ન્યુયોર્ક

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.