આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

October 1, 2015|Categories: Bhagini Nivedita|Tags: , , , |

ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ... ૧૨. અમેરિકા[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

October 1, 2015|Categories: Abjajananda Swami|Tags: , , , |

ગયા અંકમાં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળ વખતે ‘દુ :ખીદેવો ભવ’ના આદર્શ સાથે સેવા કાર્ય માટે લીધેલા નિર્ણય વિશે વાંચ્યું, હવે[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

October 1, 2015|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ... ૬૧મો શ્લોક કહે છે :[...]

સંપાદકીય : એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2015|Categories: Sarvasthananda Swami|Tags: , , |

મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્‌ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ એ માટે[...]

વિવેકવાણી : ધર્મ એ જ ભારતનો જીવનપ્રવાહ : સ્વામી વિવેકાનંદ

October 1, 2015|Categories: Vivekananda Swami|Tags: , , |

આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રીય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે[...]

અમૃતવાણી : ચાર પ્રકારના જીવ : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2015|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

October 1, 2015|Categories: Adi Shankaracharya|Tags: , , |

त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा । लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च ।।79।। તમે જ લક્ષ્મી છો, તમે જ ઈશ્વરી[...]

સમાચાર દર્શન : સંકલન

September 1, 2015|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની[...]

મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

September 1, 2015|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , |

(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય ) નોંધ : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૧૦[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

September 1, 2015|Categories: Samarpanananda Swami|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે મદમતમલ સાથે સંસર્ગમાં આવીને ટિયાને થયેલ વિશિષ્ટ અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... પતંગિયાં[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

September 1, 2015|Categories: Suhitananda Swami|Tags: , , , |

આ પહેલાંના અંકમાં અખંડ ચૈતન્ય તેમજ બ્રાહ્મણત્વના ખ્યાલો વિશે ચિંતન કર્યું, હવે આગળ... ૨૩-૧૦-૫૮ સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ સવારે ટહેલીને આવ્યા[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

September 1, 2015|Categories: Gokulananda Swami|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) તણાવ અને મનોદૈહિક ગ્રંથિ આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

September 1, 2015|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ... પ્રકરણ - ૪ ધર્મ : સામાજિક સુધારણાઓ[...]

અત્યાધુનિક ચીન : સ્વામી દુર્ગાનંદ

September 1, 2015|Categories: Durgananda Swami|Tags: , |

ગયા અંકમાં ચીનના રસ્તા, બસ સુવિધા ઈત્યાદિ વિશે વાંચ્યું, હવે આગળ ... સાધારણ અવલોકન આ દેશ ખરેખર સ્વચ્છતાવાળો છે. રસ્તામાં,[...]

શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો : આશુતોષ મિત્ર

September 1, 2015|Categories: Ashutosh Mitra|Tags: , , , |

ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ... એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, ‘જયરામવાટી જઈ શકીશ?’[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

September 1, 2015|Categories: Suruchi Pande, Dr.|Tags: , , , , |

ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ... જન્મ અને બાળપણ : ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો - એક પુત્ર[...]

બાલ ઉદ્યાન : ભારતની મહાન નારીઓ : સંકલન

September 1, 2015|Categories: Sankalan|Tags: , , , , |

તારા આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2015|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

ગયા અંકમાં દિવ્યપુરુષોના સંગનો લાભ કેવી રીતે ચરિતાર્થ થાય, અવતારતત્ત્વ કેમ કરીને સમજાય તે જોયું, હવે આગળ.... શ્રી‘મ’ની સ્મૃતિકથા બંગાળી[...]

સંસ્કૃતિ : કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ : સ્વામી પ્રભુસેવાનંદ

September 1, 2015|Categories: Prabhusevananda Swami|Tags: , , |

અગાઉના અંકમાં આપણે કુંભમેળાની પશ્ચાદ્ભૂમિકા વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... કુંભમેળાની પૌરાણિક કથા કુંભ વિશે એક કથા કહેવામાં આવે[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : ભગિની નિવેદિતા

September 1, 2015|Categories: Bhagini Nivedita|Tags: , , , |

ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ સંબંધિત ભાવનામૂલ્યોનું ચિંતન કર્યું, હવે આગળ ... ૧૧. અમેરિકા : ૨૭ ઓક્ટોબર, ૧૮૯૯ :[...]

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2015|Categories: Abjajananda Swami|Tags: , , , |

ગયા અંકમાં વિવેકાનંદ યુનિવર્સિટી, સારદાપીઠ, સારદામઠ વગેરેની સ્થાપનાની ભૂમિકા વિશે વાંચ્યું, હવે આગળ ... સ્વામીજીના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીને તેમણે (સ્વામી[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

September 1, 2015|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગયા અંકમાં આપણે ‘ધીર’પદ અને મનુષ્યમાંના શિવસ્વરૂપ વિશે કુમારસંભવમ્ અને સમુદ્રમંથનની કથાના માધ્યમથી જાણ્યું હતું. यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः।[...]

સંપાદકીય : એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2015|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે[...]

વિવેકવાણી : વિશ્વધર્મ પરિષદ, શિકાગોમાં આપેલું પ્રથમ વ્યાખ્યાન : સ્વામી વિવેકાનંદ

September 1, 2015|Categories: Vivekananda Swami|Tags: , , |

અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, ...આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની[...]

અમૃતવાણી : ભક્તિ જ સાર વસ્તુ : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2015|Categories: Ramakrishna Dev|Tags: , , |

ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે[...]

Title

Go to Top