આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વ્યક્તિત્વ વિકાસ : સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2016|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ...) કાયમ ટકી[...]

વ્યક્તિત્વ વિકાસ : અભ્યાસ અવલોકન : સ્વામી પુરુષોત્તમાનંદ

February 1, 2016|Categories: Purushottamananda Swami|Tags: , , |

(ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ...) અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’ એક[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

February 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં સંન્યાસી મોક્ષ ઝંખે છે, પણ એ જીવનમાં તેણે સુવ્યવસ્થિત રહેવું જોઈએ એ વિશે વાંચ્યું,[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2016|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

(ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ...) સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો આપણને બધાંને સમતોલ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

February 1, 2016|Categories: Ranganathananda Swami|Tags: , , , |

(ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...)[...]

સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2016|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...)[...]

વિવેકવાણી : જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ

February 1, 2016|Categories: Vivekananda Swami|Tags: , , |

જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ણાેને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ[...]

અમૃતવાણી : અહંકારના નાશનો માર્ગ : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2016|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

February 1, 2016|Categories: Adi Shankaracharya|Tags: , , |

अथ हैनं कौसल्यश्चाश्वलायनः पप्रच्छ। भगवन् कुत एषः प्राणो जायते कथमायात्यस्मिञ्शरीर आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते केनोत्क्रमते कथं बाह्यमभिधत्त्ो कथमध्यात्ममिति ।।1।।[...]

સમાચાર દર્શન : સંકલન

January 1, 2016|Categories: Sankalan|Tags: , , |

રાજકોટ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજનાં[...]

બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે

January 1, 2016|Categories: Suruchi Pande, Dr.|Tags: , , , , |

ગયા અંકમાં આપણે નાના નરેનની ધ્યાનાવસ્થા અને તેના શાળાપ્રવેશ વિશે વાંચ્યું, હવે આગળ... નરેનની ભીતર બાળપણથી જ સાહસિકતા અને મદદ[...]

બાલ ઉદ્યાન : સતી : ભગિની નિવેદિતા

January 1, 2016|Categories: Bhagini Nivedita|Tags: , , , |

અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો.[...]

બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ

January 1, 2016|Categories: Samarpanananda Swami|Tags: , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં લાંબા નાક દ્વારા લોકોની શાખ-આબરુની મિથ્યા વાત આપણે વાંચી, હવે આગળ... ઊંચું જોનારા -[...]

પ્રાસંગિક : કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી વેદનિષ્ઠાનંદ

January 1, 2016|Categories: Vedanishthananda Swami|Tags: , , , |

જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે.[...]

પ્રાસંગિક : કલ્પતરુ મહિમાગાન : સચિન દવે

January 1, 2016|Categories: Sachin Dave|Tags: , , , |

ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ : સ્વામી પ્રભુસેવાનંદ

January 1, 2016|Categories: Prabhusevananda Swami|Tags: , , , |

ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે

January 1, 2016|Categories: Ashok Garde|Tags: , , , |

ગયા અંકમાં ધર્મનું પુનરુત્થાન અને પુન :દૃઢીકરણ કેમ થાય એ વિશે વાંચ્યું, હવે આગળ... સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મઠ અને[...]

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

January 1, 2016|Categories: Gokulananda Swami|Tags: , , , |

(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) સારાંશ રૂપે આપણું મન - મસ્તિષ્કમાં પાંચ અવસ્થાઓની અવધારણાઓને અંકિત કરવા માટે પતંજલિની પુનરાવૃત્તિ આવશ્યક છે[...]

વ્યક્તિત્વ વિકાસ : સંબંધોની માવજતઃ સંભાળ અને સહભાગીતાની કળા : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2016|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ગયા અંકમાં સમાજના લોકો સુખશાંતિ, સુમેળ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઇચ્છે છે, એ વિશે વાંચ્યું, હવે આગળ... દીર્ઘકાલીન સંબંધ-જાળવણી માટે મહત્ત્વનાં[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

January 1, 2016|Categories: Suhitananda Swami|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) ગયા અંકમાં બ્રહ્મ એટલે શું, સંન્યાસાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશે વાંચ્યું, હવે આગળ... (પ્રેમેશ મહારાજ કે મહારાજ[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2016|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

ગયા અંકમાં આધ્યાત્મિક પરિવર્તન અને સ્પૃહા એક દુર્લભ સદ્ભાગ્ય વિશે વાંચ્યું, હવે આગળ... સંસારમાં ચિરશાંતિ સંભવ નથી કોઈવાર જ્યારે કોઈ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

January 1, 2016|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગયા અંકમાં ઇન્દ્રિયસંયમ, ભજનાનંદ અને બ્રહ્માનંદની વાત કરી હતી, હવે આગળ... વેદાંત સાહિત્યમાં કેવળ નકારાત્મક અભિગમ આદર પામતો નથી કે[...]

સંપાદકીય : ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૧ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2016|Categories: Sarvasthananda Swami|Tags: , , |

પ્રથમ મુલાકાત વખતે મનપ્રાણપૂર્વકના પ્રથમ-ભાવસમર્પણરૂપે યુવાન નરેન્દ્રનાથના કંઠેથી વહેલ ‘મન ચલો નિજ નિકેતન’ એ ભજન શ્રીરામકૃષ્ણ દેવના અંતરતમ સુધી પ્રવેશી[...]

વિવેકવાણી : સંસ્કૃત ભાષાની વિશેષતા : સ્વામી વિવેકાનંદ

January 1, 2016|Categories: Vivekananda Swami|Tags: , , |

સૌ પ્રથમ તો આપણાં જે આધ્યાત્મિક રત્નો આપણા ગ્રંથોમાં સંગ્રહાયેલાં, એક અલ્પસંખ્ય લોકોના કબજામાં, મઠોમાં અને અરણ્યોમાં જાણે કે સંતાડાયેલાં[...]

અમૃતવાણી : માયા જ ઉપાધિ : શ્રીરામકૃષ્ણદેવ

January 1, 2016|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ ! જો ઈશ્વરકૃપાથી ‘હું[...]

Title

Go to Top