સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન
સાન ફ્રાન્સિસ્કોમાં ૨૯મે, ૧૯૦૦ના રોજ આપેલા ભાષણમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગ વિષયક વિવેચન કરે છે જેનો મર્મ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં[...]
પ્રેરણાં : મુશ્કેલીઓથી ડરો નહીં : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ.[...]
સંપાદકીય : ભક્તિરહસ્ય : સ્વામી સર્વસ્થાનંદ
આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા કે તરત[...]
અમૃતવાણી : કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ : શ્રીરામકૃષ્ણદેવ
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી[...]
દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः स परेऽक्षर आत्मनि सम्प्रतिष्ठते ।।4.9।। જોનારો, સ્પર્શ કરનારો,[...]
સમાચાર દર્શન : સંકલન
નવા કેન્દ્રો કાયમકુલમ : કેરળના આ નવા શાખા કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન, રામકૃષ્ણ મઠ, બેલુર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે. દિલ્હી[...]
બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે
નરેન્દ્રના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી આ બંને દૈવી વ્યક્તિઓનું એક અટલ સ્થાન પ્રસ્થાપિત થવાનું હતું. ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) અમરવેલ ‘બીજ મેળવવા આ લોકો ઘાસ-પાંદડાંને કેમ[...]
વિદ્યાર્થી જગત : ૩૬૦* (ત્રણસો સાઈઠ ડીગ્રી) નું બાળ શિક્ષણ : શ્રીનિકુંજ વાગડીયા
મિત્રો! શીર્ષકમાં નિર્દિષ્ટ શબ્દ ‘બાળ શિક્ષણ’ સાથે તો આપણે સૌ ૧૦૧% પરિચિત જ છીએ, પરંતુ સાથે સંકળાયેલ અંક ૩૬૦ ૦ સૌ[...]
વિદ્યાર્થી જગત : વાંચનની કળા : શ્રીબકુલેશભાઈ ધોળકિયા
વિદ્યાર્થી જગતમાં બહુધા પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે ‘યાદ નથી રહેતું’ આ પ્રશ્ન મોટેરાંઓને પજવતો હોય છે. આપણાં[...]
પ્રેરણાં : શિવજ્ઞાને જીવસેવા : ડૉ. દક્ષાબહેન અંતાણી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબીલીટેશન સેન્ટર દ્વારા તા. ૧૪-૪-૨૦૧૬, દુર્ગાષ્ટમીના દિવસે આશ્રમના વિવેક હોલમાં ‘માતૃવંદના’ નામનો એક[...]
અધ્યાત્મ : તેજની તરસ : ડૉ. શ્રીઈશ્વરભાઈ પરમાર
જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને ખોરાક વિના[...]
વેદની વાર્તાઓ : અન્ન સમા પ્રાણ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી[...]
વિજ્ઞાન : મધુપ્રમેહમાં ભોજન આયોજનમાં આટલું ધ્યાનમાં રાખો : ડૉ. પ્રીતિબહેન દવે
ડાયાબીટિઝ થાય એટલે ભોજન પર પહેલાં તો જાગૃતિ રાખવી પડે. ઘરના બધા જ સભ્યો ડાયાબીટિઝવાળી વ્યક્તિએ શું ખવાય અને શું[...]
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનું સૂત્ર : શ્રીહરેશભાઈ ધોળકિયા
આજની નવી પેઢીને સૌથી વધારે કોઈ પ્રિય શબ્દ હોય તો તે ‘સફળતા’ છે. વિશ્વના બધા જ યુવાનોને સફળ થવું છે.[...]
વ્યક્તિત્વ વિકાસ : સ્વામીજીનો ધર્મ : સ્વામી આત્મદિપાનંદ
૧૯૦૧ ઈ.સ.ની વાત છે. શિકાગોથી આવી ગયા પછી આખાય ભારત દેશમાં બહુમાનિત અને સહુ ઓરથી સ્વામી વિવેકાનંદને પ્રશંસા, વંદના પ્રાપ્ત[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં સંન્યાસી થયા પછી પૂર્વાશ્રમ સાથે સંબંધ રાખવા વિશે તેમજ ઠાકુરે બધું કર્યું છે,[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(ગયા અંકમાં ભક્તિ કેવી રીતે આવે અને સાધનાનો પ્રારંભ ત્વરિત કરવો જોઈએ એ વિશે આપણે વાંચ્યું, હવે આગળ....) અધ્યાય -[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન
દેખીતી રીતે વિરોધાત્મક લાગતા શ્રીકૃષ્ણના શબ્દોએ જાણે કે અર્જુનને મૂંઝવણમાં મૂકી દીધો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં શ્રીકૃષ્ણે કર્મયોગ અને[...]
સંપાદકીય : ત્યાગ : સ્વામી સર્વસ્થાનંદ
દરેક માણસ આગળ વધવા ઇચ્છે છે અને તેને માટે ઘણા ઉપાયો પણ શોધે છે. દા.ત. એક વેપારી તેના વેપાર વિશે[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા[...]




