આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંપાદકની કલમે : યુવાનો, આગળ વધો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે[...]

મંગલાચરણ

January 1, 2025|Categories: Sankalan|Tags: , , |

अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा। तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥ હું સર્વ પ્રાણીઓમાં સદા સત્યસ્વરૂપ રહેલો તેમનો આત્મા છું. એથી જેઓ[...]

સમાચાર દર્શન

December 1, 2024|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું.[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

December 1, 2024|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી[...]

ઊઠો, જાગો, યુવકો! : સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન : શ્રી સુનીલભાઈ માલવણકર

December 1, 2024|Categories: Sunilbhai Malvankar Sri|Tags: , , |

(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે?[...]

પ્રાસંગિક : કૃપામયી મા શારદા : સ્વામી મંત્રેશાનંદ

December 1, 2024|Categories: Mantreshananda Swami|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી,[...]

સાહિત્ય : શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની[...]

પ્રાસંગિક : હું યુગે યુગે અવતરું છું : સ્વામી ચેતનાનંદ

December 1, 2024|Categories: Chetanananda Swami|Tags: , , |

(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો[...]

પ્રાસંગિક : વિદ્યાદાયિની શ્રીમા શારદા : શ્રી નલિનભાઈ મહેતા

December 1, 2024|Categories: Nalinbhai Maheta|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે[...]

પ્રાસંગિક : શક્તિની ઉપાસના : પ્રો. સીમાબેન માંડવિયા

December 1, 2024|Categories: Seemaben Mandaviya|Tags: , , |

(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી[...]

પ્રાસંગિક : શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ : શ્રી હર્ષદભાઈ પટેલ

December 1, 2024|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે[...]

પ્રાસંગિક : સ્વામી શિવાનંદજી મહારાજ : સંકલન

December 1, 2024|Categories: Sankalan|Tags: , , |

(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો : સંકલન

December 1, 2024|Categories: Sankalan|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી[...]

પ્રાસંગિક : ભગવાન દત્તાત્રેય જયંતી : સ્વામી ગુણેશાનંદ

December 1, 2024|Categories: Guneshananda Swami|Tags: , , |

(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત[...]

પ્રાસંગિક : આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ : શ્રી હરેશભાઈ ધોળકિયા

December 1, 2024|Categories: Hareshbhai Dholakiya|Tags: , , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ[...]

સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ[...]

મંગલાચરણ

December 1, 2024|Categories: Sankalan|Tags: , , |

माला कमंडलू रध:करपद्मयुग्मे। मध्यस्थ पाणि युगुले डमरू त्रिशुले। यस्यस्त ऊर्ध्व करयो: शुभ शंख चक्रे। वंदे तम त्रिवरदं भुजषट्क युक्तम्॥ માલા[...]

સમાચાર દર્શન

November 1, 2024|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો,[...]

પ્રાસંગિક : ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો – ભાઈબીજ : શ્રી નલિનભાઈ મહેતા

November 1, 2024|Categories: Nalinbhai Maheta|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

November 1, 2024|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) લાક્ષાગૃહનું ષડ્યંત્ર દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના[...]

પ્રાસંગિક : ગિરનારની લીલી પરિક્રમા : શ્રી પરેશકુમાર અંતાણી

November 1, 2024|Categories: Pareshbhai V Antani|Tags: , , |

(શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા[...]

સંસ્મરણ : આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

November 1, 2024|Categories: Japananda Swami|Tags: , , |

(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલ[...]

ઊઠો, જાગો, યુવકો! : સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન : શ્રી સુનીલભાઈ માલવણકર

November 1, 2024|Categories: Sunilbhai Malvankar Sri|Tags: , , |

(લેખક ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : પ્રગતિ કરવા કઈ બાબત આવશ્યક[...]

આરોગ્ય : મફત મળતી વસ્તુઓમાં કુદરતે ભર્યું છે ઠાંસી-ઠાંસીને પોષણ.. : ડૉ. પ્રીતિ એચ. દવે

November 1, 2024|Categories: Pritiben H. Dave, Dr.|Tags: , , |

(પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત[...]

શ્રીમત્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ ચિંતન : સ્વામી આત્માનંદ

November 1, 2024|Categories: Atmananda Swami|Tags: , , |

(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. –[...]

Title

Go to Top