પ્રાસંગિક : ગણતંત્ર : શ્રીઈશ્વર પરમાર
માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી[...]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી – પૂજા : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર[...]
વિજ્ઞાન : તુલસી : ડૉ. પ્રીતિબહેન દવે
ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી ઓપતો પ્રદેશ એટલે વૃંદાવન. ખુદ ભગવાનના લીલાસ્થાનનું નામકરણ જે વનસ્પતિના નામના આધારે થયું એ વૃંદા એટલે કે[...]
અધ્યાત્મ : રોમરોમમાં રામકૃષ્ણ : શ્રીપરેશભાઈ વિ. અંતાણી
ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે.[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) ૧૯-૦૫-૧૯૫૯[...]
અધ્યાત્મ : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) જાગ્રત અવસ્થામાં આપણે અનેક[...]
અધ્યાત્મ : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન
કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે.[...]
સંપાદકીય : પુકાર : સ્વામી સર્વસ્થાનંદ
સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
આપણાં શાસ્ત્રોનો સર્વોચ્ચ આદર્શ છે અવ્યક્ત તત્ત્વનો અને ઈશ્વર કરે તો આપણામાંથી દરેક વ્યક્તિ એટલી ઉચ્ચ કોટિની બને કે એ[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ આજે હું થોડી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈ શ્રીમા પાસે મંત્રદીક્ષા લેવા ગઈ. મેં ગૌરીમાને[...]
અમૃતવાણી : ભાવરાજ્યમાં રૂપ-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી.[...]
દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
स यद्येकमात्रमभिध्यायीत स तेनैव संवेदितस्तूर्णमेव जगत्यामभिसम्पद्यते। तमृचो मनुष्यलोकमुपनयन्ते स तत्र तपसा ब्रह्मचर्येण श्रद्धया सम्पन्नो महिमानमनुभवति ।।5.3।। ઓંકારનું ચિંતન કરનાર મનુષ્ય[...]
સમાચાર દર્શન : સંકલન
નવાં કેન્દ્રો ગ્રેટર હ્યુસ્ટન : વેદાંત સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુ.એસ.એ.માં નવું કેન્દ્ર શરૂ કરાયું. રામનાથપુરમ્ : ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા[...]
બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે
પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે?[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) વિદ્વજ્જન મારા માટે અદૃશ્ય હંસજીની ઉપસ્થિતિ કોઈ[...]
વાર્તા : મહર્ષિ અત્રિ : શ્રી મનસુખભાઈ મહેતા
અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી[...]
પ્રાસંગિક : અવતારવાદનાં ત્રણ રહસ્યો : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ[...]
વાલીઓને : બાળક શીખે તેવા સંજોગ : ડૉ. શ્રીઈશ્વરભાઈ પરમાર
ઘોડાને પાણી પાવા માટે જળાશયે લઈ જઈ શકાય; ત્યાં પહોેંચીને પાણી પીવું કે ન પીવું એ ઘોડાની મરજી ને મોજ[...]
વિજ્ઞાન : મધુપ્રમેહ : ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં[...]
પ્રાસંગિક : મહાકુંભ પર્વ : શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ[...]
અહેવાલ : મા શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ) : પન્નાબહેન પંડ્યા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉનાળુ વેકશનમાં દર વર્ષે યોજાતી આ મા શારદા સંસ્કાર શિબિરનું આયોજન આ વર્ષે પણ તા.૨-૫-૧૬ થી[...]
પ્રેરણાં : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ : શ્રી હાર્દિકભાઈ પંડ્યા
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ માત્ર થોડાક સામાન્ય નિયમોના પાલનથી સાધારણ મનુષ્યમાંથી અદ્ભુત વિભૂતિ બની ગયા. બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ : એક સંન્યાસી
ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે,[...]
પ્રદાન : અર્વાચીન વિશ્વ પ્રત્યે સ્વામી વિવેકાનંદનું યોગદાન : શ્રી અનિલભાઈ આચાર્ય
વિશ્વના સાંસ્કૃતિક વિકાસમાં સ્વામી વિવેકાનંદના અમૂલ્ય યોગદાન વિશે બ્રિટિશ ઇતિહાસકાર કહે છે કે ભવિષ્યમાં સેંકડો વર્ષ સુધી લોકો સ્વામી વિવેકાનંદને[...]
વાર્તા : દાનવીરતા : શ્રી હર્ષદભાઈ પટેલ
ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક[...]




