અધ્યાત્મ : માણિક્ક વાચક (વાચગર) અને શિયાળવાં : ભગિની નિવેદિતા
(અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને[...]
પ્રેરક કથા : સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો : શ્રી મનસુખભાઈ મહેતા
ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી[...]
બાલ ઉદ્યાન : દે તાલ્લી ! : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા. ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા[...]
બાલ જગત : રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે ! : શ્રી નિકુંજભાઈ વાગડીયા
આપણને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય કે શું બાળકોનાં રમકડાં તેઓના જીવનને નવી દિશા અને દર્શન આપી શકે છે ?[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન – પ્રત્યાયનની દૃષ્ટિએ : ડાંકૃતિ ધોળકિયા
માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી[...]
અધ્યાત્મ : સંગીતયોગ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની[...]
યુવજગત : નહીં માફ નીચું નિશાન : શ્રી ઈશ્વર પરમાર
મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી[...]
સંત કથા : સંત કવિ દાસી જીવણસાહેબ : શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી[...]
આરોગ્ય : સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને? : ડૉ. પ્રીતિ દવે
‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર[...]
સંગીત કલા : પ્રાચીન ધ્રુવગાન : એક ભક્ત
આજે પણ પ્રાસંગિક સંગીતના ક્ષેત્રમાં જેટલી ગીત-શૈલીઓ પ્રચલિત છે તેમાં ધ્રુવગાનને સર્વાધિક પ્રાચીન ગીત-શૈલી માનવામાં આવે છે. પરંતુ ધ્રુવાઓનું સ્વરૂપ[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ....) અતિચેતન અનુભૂતિના સ્તર ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ[...]
શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા,[...]
સંપાદકીય : નિરપેક્ષવૃત્તિ : સ્વામી સર્વસ્થાનંદ
‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો,[...]
વિવેકવાણી : આત્મશ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ
જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શક્શો ! માટે ઊઠો અને જાગો; દુનિયા[...]
માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં[...]
અમૃતવાણી : ઈશ્વર-શરણાગતિ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત[...]
દિવ્યવાણી : માંડૂક્યોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
तस्मै स होवाच। इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकला प्रभवन्तीति ।।6.2।। આ પૂર્વેના મંત્રમાં સુકેશા ઋષિએ સોળ કળાવાળા પુરુષ અંગેના[...]
સમાચાર દર્શન : સંકલન
સ્વચ્છ ભારત અભિયાન કાંકુડગાચ્છી : આ કેન્દ્રના ૪૦ વ્યકિતઓએ માણિકકલા મેઈન રોડ અને ત્યાંની કેટલીક ગલીઓની સફાઈ ૨૬ જૂનના રોજ[...]
બાલ ઉદ્યાન : શિવભક્ત કણ્ણપ : ભગિની નિવેદિતા
અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના[...]
યુવજગત : તમે સર્વ શક્તિમાન છો : શ્રીકૌશિકભાઈ ગોસ્વામી
સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત[...]
મૂલ્યલક્ષી શિક્ષણ : ચિલ્ડ્રન યુનિવર્સિટી : શ્રીનિકુંજ વાગડીયા
મિત્રો ! યુનિવર્સિટી શબ્દનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાના[...]
શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે,[...]
પ્રાસંગિક : ભક્તવત્સલ ભગવાન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને[...]
પ્રેરણાં : શિક્ષણ એટલે ? : શ્રીહરેશભાઈ ધોળકિયા
એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ[...]




