આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દીપોત્સવી : આપણો કલાવારસો – કેટલો દેશમાં, કેટલો પરદેશમાં : શ્રીબકુલભાઈ બક્ષી

November 1, 2016|Categories: Bakulbhai Bakshi|Tags: , , |

ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે[...]

દીપોત્સવી : ભગિની નિવેદિતા – ભારતીય કલાનાં પ્રશસ્તિકાર : ડાંકૃતિબહેન ધોળકિયા

November 1, 2016|Categories: Dankruti Dholakiya|Tags: , , |

ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે[...]

દીપોત્સવી : કલા – ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ : શ્રીભરતભાઈ ના. ભટ્ટ

November 1, 2016|Categories: Bharatbhai Bhatt|Tags: , , |

ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન[...]

દીપોત્સવી : ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા : જ્યોતિબહેન થાનકી

November 1, 2016|Categories: Jyotiben Thanki|Tags: , , |

વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો[...]

દીપોત્સવી : ગુજરાતનાં જલમંદિરો : સંકલન

November 1, 2016|Categories: Sankalan|Tags: , , |

ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે,[...]

દીપોત્સવી : ગુજરાતનો કલાવારસો : શ્રી બકુલેશભાઈ ધોળકિયા

November 1, 2016|Categories: Bakuleshbhai Dholakiya|Tags: , , |

કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને[...]

દીપોત્સવી : મરાઠાયુગમાં કલાસર્જન : સંકલન

November 1, 2016|Categories: Sankalan|Tags: , , |

ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની[...]

દીપોત્સવી : મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો : સંકલન

November 1, 2016|Categories: Sankalan|Tags: , , |

ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા[...]

દીપોત્સવી : ભારતીય સંગીતકલાની વિકાસગાથા : શ્રી રાજેશ પઢારીયા

November 1, 2016|Categories: Rajesh Padhariya|Tags: , , |

હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર[...]

દીપોત્સવી : ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા : શ્રી બકુલેશભાઈ ધોળકિયા

November 1, 2016|Categories: Bakuleshbhai Dholakiya|Tags: , , |

ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે[...]

દીપોત્સવી : ખજૂરાહોનાં કલામય મંદિરો : સંકલન

November 1, 2016|Categories: Sankalan|Tags: , , |

ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય[...]

દીપોત્સવી : ઇલોરાની કલાત્મક ગુફાઓ : સંકલન

November 1, 2016|Categories: Sankalan|Tags: , , |

ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ[...]

દીપોત્સવી : અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ : શ્રી સુરમ્યભાઈ મહેતા

November 1, 2016|Categories: Suramya Yashasvi Maheta|Tags: , , |

ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર[...]

દીપોત્સવી : મૌર્યયુગનાં કલાવહેણ : સંકલન

November 1, 2016|Categories: Sankalan|Tags: , , |

વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ[...]

દીપોત્સવી : મગધકાળની કલાશૈલી : શ્રી હર્ષદભાઈ પટેલ

November 1, 2016|Categories: Harshadbhai Patel|Tags: , , |

મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા.[...]

દીપોત્સવી : વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા : ડૉ. સુરુચિ પાંડે

November 1, 2016|Categories: Suruchi Pande, Dr.|Tags: , , |

(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન[...]

દીપોત્સવી : લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા : શ્રીઅનિલભાઈ આચાર્ય

November 1, 2016|Categories: Anilbhai Acharya|Tags: , , |

ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી[...]

દીપોત્સવી : મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ : શ્રી સુરમ્યભાઈ મહેતા

November 1, 2016|Categories: Suramya Yashasvi Maheta|Tags: , , |

ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું. બ્રાહ્મણાબાદના ખંડેર[...]

દીપોત્સવી : હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા : શ્રી નરેશભાઈ અંતાણી

November 1, 2016|Categories: Nareshbhai Antani|Tags: , , |

કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે.[...]

દીપોત્સવી : વિવેકાનંદ શિલાસ્મારક – કન્યાકુમારી : પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા

November 1, 2016|Categories: Smita S. Zala, Dr.|Tags: , , , |

તા. 25 થી 27  ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન[...]

દીપોત્સવી : ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન – વિવેકાનંદની નજરે : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2016|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ[...]

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન : સ્વામી આત્મદિપાનંદ

November 1, 2016|Categories: Atmadipananda Swami|Tags: , , , |

ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ[...]

દીપોત્સવી : કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ : શ્રીહર્ષદભાઈ પટેલ

November 1, 2016|Categories: Harshadbhai Patel|Tags: , , , |

કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી[...]

સંપાદકીય : ભારતીય કલાનો ઇતિહાસ : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2016|Categories: Sarvasthananda Swami|Tags: , , |

કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત[...]

નિવેદિતાવાણી : કલાની ઉત્કૃષ્ટતા : ભગિની નિવેદિતા

November 1, 2016|Categories: Bhagini Nivedita|Tags: , , , |

ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ[...]

Title

Go to Top