દીપોત્સવી : આપણો કલાવારસો – કેટલો દેશમાં, કેટલો પરદેશમાં : શ્રીબકુલભાઈ બક્ષી
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા – ભારતીય કલાનાં પ્રશસ્તિકાર : ડાંકૃતિબહેન ધોળકિયા
ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે[...]
દીપોત્સવી : કલા – ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ : શ્રીભરતભાઈ ના. ભટ્ટ
ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન[...]
દીપોત્સવી : ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા : જ્યોતિબહેન થાનકી
વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો[...]
દીપોત્સવી : ગુજરાતનાં જલમંદિરો : સંકલન
ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે,[...]
દીપોત્સવી : ગુજરાતનો કલાવારસો : શ્રી બકુલેશભાઈ ધોળકિયા
કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને[...]
દીપોત્સવી : મરાઠાયુગમાં કલાસર્જન : સંકલન
ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની[...]
દીપોત્સવી : મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો : સંકલન
ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા[...]
દીપોત્સવી : ભારતીય સંગીતકલાની વિકાસગાથા : શ્રી રાજેશ પઢારીયા
હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર[...]
દીપોત્સવી : ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા : શ્રી બકુલેશભાઈ ધોળકિયા
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે[...]
દીપોત્સવી : ખજૂરાહોનાં કલામય મંદિરો : સંકલન
ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય[...]
દીપોત્સવી : ઇલોરાની કલાત્મક ગુફાઓ : સંકલન
ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ[...]
દીપોત્સવી : અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ : શ્રી સુરમ્યભાઈ મહેતા
ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર[...]
દીપોત્સવી : મૌર્યયુગનાં કલાવહેણ : સંકલન
વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ[...]
દીપોત્સવી : મગધકાળની કલાશૈલી : શ્રી હર્ષદભાઈ પટેલ
મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા.[...]
દીપોત્સવી : વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા : ડૉ. સુરુચિ પાંડે
(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન[...]
દીપોત્સવી : લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા : શ્રીઅનિલભાઈ આચાર્ય
ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી[...]
દીપોત્સવી : મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ : શ્રી સુરમ્યભાઈ મહેતા
ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું. બ્રાહ્મણાબાદના ખંડેર[...]
દીપોત્સવી : હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા : શ્રી નરેશભાઈ અંતાણી
કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે.[...]
દીપોત્સવી : વિવેકાનંદ શિલાસ્મારક – કન્યાકુમારી : પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા
તા. 25 થી 27 ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન[...]
દીપોત્સવી : ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન – વિવેકાનંદની નજરે : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન : સ્વામી આત્મદિપાનંદ
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ[...]
દીપોત્સવી : કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ : શ્રીહર્ષદભાઈ પટેલ
કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી[...]
સંપાદકીય : ભારતીય કલાનો ઇતિહાસ : સ્વામી સર્વસ્થાનંદ
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત[...]
નિવેદિતાવાણી : કલાની ઉત્કૃષ્ટતા : ભગિની નિવેદિતા
ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ[...]




