આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

March 1, 2018|Categories: Ojomayananda Swami|Tags: , , |

ભૂમિકા પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2018|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન[...]

પ્રાસંગિક : શ્રીમહાવીર સ્વામી-સંક્ષિપ્ત જીવન : સંકલન

March 1, 2018|Categories: Sankalan|Tags: , , |

अर्हंन्तो भगवंत इन्द्रमहिता:, सिद्धाष्च सिद्धिस्थिता । आचार्या जिनशासनोन्नतिकरा:, पूज्या उपाध्यायका: । श्री सिद्धान्तसपाठका मुनिवरा, रत्नत्रयाराधका: । पंचै ते परमेष्ठिन: प्रतिदिनम्,[...]

પ્રાસંગિક : શ્રીરામ-સંક્ષિપ્ત જીવન : સંકલન

March 1, 2018|Categories: Sankalan|Tags: , , |

સ્તુતિ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥ હું શ્રીરામને, શ્રીરામચંદ્રને, સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના નાથને, સીતાના[...]

પ્રાસંગિક : ચૈતન્યદેવનું બાળપણ : શ્રી મનસુખભાઈ મહેતા

March 1, 2018|Categories: Mansukhbhai Maheta|Tags: , , |

મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી,[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

March 1, 2018|Categories: Suhitananda Swami|Tags: , , , |

હિન્દુધર્મ સાચું વિજ્ઞાન છે. એમાં ક્યાંય પણ જૂઠાણું નથી. આપણો ધર્મ વેદ અને ઉપનિષદ પર આધારિત છે. એને કોઈ વાંચતા[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

March 1, 2018|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

પ્રકરણ - 5 સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન કર્તવ્ય એટલે શું ? જેમને આપણે પ્રાય: કર્તવ્યનું નામ આપીએ છીએ, એવાં[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

March 1, 2018|Categories: Ranganathananda Swami|Tags: , , , |

यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:। भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्॥13॥ ‘યજ્ઞનો શેષભાગ ખાતાં સારા માણસો સર્વપાપમાંથી મુક્તિ પામે છે; પરંતુ[...]

સંપાદકીય : ડાકોરના ભગવાન રણછોડરાયજી : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2018|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન[...]

વિવેકવાણી : ભારતના સંતોની પૂર્તિ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

March 1, 2018|Categories: Vivekananda Swami|Tags: , , |

ઉત્તર ભારતના મહાન સંત, ઋષિ ચૈતન્ય, ગોપીઓના ઉન્મત્ત પ્રેમના દૃષ્ટાંત રૂપ હતા. ચૈતન્યદેવ જન્મે બ્રાહ્મણ, એ સમયે તર્કશાસ્ત્ર પારંગત એવા[...]

માતૃવાણી : જપ-ધ્યાન, પ્રાર્થનાનો મહિમા : શ્રીમા શારદાદેવી

March 1, 2018|Categories: Ma Sarada Devi|Tags: , , , |

દિવસ અને રાતનો સંધિસમય પરમાત્માની પ્રાર્થના માટે બહુ જ મંગલકારક છે. એ સમયે મન પવિત્ર રહે છે. અસંખ્ય પ્રવૃત્તિઓની વચ્ચે[...]

અમૃતવાણી : ભક્તિયોગ : શ્રીરામકૃષ્ણદેવ

March 1, 2018|Categories: Ramakrishna Dev|Tags: , , |

આજે હોળી-દોલયાત્રા, શ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. 19 ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. 1885. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

March 1, 2018|Categories: Adi Shankaracharya|Tags: , , , |

शास्त्रस्य गुरूवाक्यस्य सत्यबुद्ध्यवधारणम् । सा श्रद्धा कथिता सद्भिर्यया वस्तूपलभ्यते ।।25।। શાસ્ત્રો તથા ગુરુના ઉપદેશ અક્ષરશ : સત્ય છે, આવી નિશ્ચયાત્મિકા[...]

સમાચાર દર્શન : સંકલન

February 1, 2018|Categories: Sankalan|Tags: , , |

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની ૧૫૬મી અને ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭થી ૨૪ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૬ – ૨૦૧૭ વાર્ષિક અહેવાલ

February 1, 2018|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૬ - ૨૦૧૭ દરમિયાન થયેલ રૂપિયા ૬૫૧.૬૨ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ   રામકૃષ્ણ મિશનની ૧૦૮મી વાર્ષિક સાધારણ[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

February 1, 2018|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

પૂતના વધ કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના[...]

અહેવાલ : વિદાય – સન્માન સમારંભ : સંકલન

February 1, 2018|Categories: Sankalan|Tags: , , |

રાજકોટ આશ્રમમાંથી અધ્યક્ષ સ્થાનેથી બદલી થઈને યુ.કે. જનાર સ્વામી સર્વસ્થાનંદજી, અહીંથી વડોદરા રામકૃષ્ણ મિશનમાં અધ્યક્ષરૂપે જતા સ્વામી ઇષ્ટમયાનંદજીના વિદાય અને[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : સ્વામી મંત્રેશાનંદ

February 1, 2018|Categories: Mantreshananda Swami|Tags: , , , |

વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ । સર્વકામદામ્ શર્મદામ્ ॥ ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6[...]

આરોગ્ય : દવા નાસ્તો નથી : શ્રી ડૉ. કમલ પરીખ

February 1, 2018|Categories: Kamal Parikh, Dr.|Tags: , , |

તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી[...]

પ્રાસંગિક : ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ : શ્રી ભાણદેવ

February 1, 2018|Categories: Bhandev|Tags: , , , |

દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા[...]

અધ્યાત્મ : ભજનિક સૂફી સંત સતાર શાહ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

February 1, 2018|Categories: Niranjan Rajyaguru, Dr.|Tags: , , |

નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

February 1, 2018|Categories: Budhananda Swami|Tags: , , , |

ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું[...]

ચિંતન : કાર્યકુશળ બનો ! સાહસિક બનો ! : સ્વામી જગદાત્માનંદ

February 1, 2018|Categories: Jagadatmananda Swami|Tags: , , |

ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ[...]

પ્રાસંગિક : શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા : શ્રી રામચંદ્ર દત્ત

February 1, 2018|Categories: Ramchandra Datta|Tags: , , |

અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી.[...]

પ્રાસંગિક : ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ : સ્વામી અદ્‌ભુતાનંદ

February 1, 2018|Categories: Adbhutananda Swami|Tags: , , , |

એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને[...]

Title

Go to Top