પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્ભુત નેતૃત્વ : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા[...]
પ્રાસંગિક : માનસિક સ્વાસ્થ્ય : પ્રો. સીમાબહેન માંડવિયા
(7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા,[...]
પ્રાસંગિક : શ્રીરામોપાસના : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૬ એપ્રિલના રોજ શ્રીરામનવમી નિમિત્તે લેખ[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના[...]
મંગલાચરણ
प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः। मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥ શ્રીરામચંદ્રજીના મુખકમળની જે શોભા રાજ્યાભિષેકની (વાત સાંભળી)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંગળવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદનો[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
સંશોધન : ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ : શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ
(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે.[...]
સાહિત્ય : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ શરણમ્ ધૂન : શ્રી સુરમ્યભાઈ યશસ્વીભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ ભાવધારા સાથે દીર્ઘકાળથી ઘનિષ્ઠપણે જોડાયેલા છે. - સં.) રામકૃષ્ણ સંઘમાં રામકૃષ્ણ શરણમ્ ધૂન સર્વ શાખા કેન્દ્ર અને ભક્તવૃંદમાં[...]
પ્રાસંગિક : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ દર્શન’[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની ધર્મ પ્રત્યેની આધુનિક વિભાવના : ડૉ. મુન્નીબહેન માંડવિયા
(લેખિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. - સં.) આપણે[...]
ઊઠો, જાગો, યુવકો! : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ : સંકલન
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદના વિચારોને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના આધારે[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને સ્ત્રી-સશક્તીકરણ : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા[...]
પ્રાસંગિક : ચૈતન્ય મહાપ્રભુ : શ્રી હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે[...]
પ્રાસંગિક : હોળી-ધૂળેટી ઉત્સવ : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) વસંતના આગમનની[...]
પ્રાસંગિક : સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા : સંકલન
(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે[...]
સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની[...]
મંગલાચરણ
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. – સં.) એક દિવસ જ્યારે બધા ભાઈઓ ભિક્ષા માગવા[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
(સપ્ટેમ્બર 2024 થી આગળ) ઋગ્વેદ મૂર્તિ: ગંગા સ્યાત્ યમુના ચ યજુ: ધ્રુવમ્। નર્મદા સામમૂર્તિ: તુ સ્યાત્ અથર્વા સરસ્વતી॥ ૩૦ ઓક્ટોબર,[...]
સાહિત્ય : શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન[...]
ગુજરાત અને સ્વામી વિવેકાનંદ : સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : સ્વામી શિવાનંદ
(સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. – સં.) સ્વામી વિવેકાનંદ તો હિમાલયમાં તપસ્યા કરવા કેટલીયે વાર ગયા હતા. પરંતુ[...]




