સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ[...]
પ્રશ્નોત્તરી : વેદાન્ત પ્રશ્નોત્તરી : સ્વામી સ્મરણાનંદ
પ્રશ્ન - આજના સમાજમાં કંઈ શુભ-અશુભ જેવું નથી. એક અસત્ય કોઈકને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. અને આપણા શુભેચ્છકો માટે પણ[...]
પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન
કોલકાતાની ઉત્તરે આશરે પચ્ચીસ માઈલને અંતરે આવેલા ચોવીસ પરગણાના રાજપુર (જગદ્દાલ) ગામમાં ઇ.સ. 1828માં ગોપાલચંદ્ર ઘોષનો જન્મ થયો હતો. એમના[...]
પ્રાસંગિક : જીવનનો આનંદ અને તપની વસંત ક્ષમાપના : શ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની[...]
આરોગ્ય : ઝેરનાં પારખાં ન હોય : શ્રી ડૉ. કમલ પરીખ
ઝેર હવે શોધવા જવું પડે તેમ નથી. અનેક સ્વરૂપે તે આપણી આસપાસ ઘૂમી રહ્યું છે અને આપણા શરીરમાં ઘૂસી રહ્યું[...]
આત્મકથા : ઓ ઓ ઓ, મારો પગ ! : અરુણિમા સિન્હા
રેલ્વેના બે પાટાની વચ્ચે હું પડી હતી. 11 એપ્રિલ, 2011. રાતની શાંતિ ભયાવહ હતી. હું મારા હૃદયમાં અત્યંત વેગે થતા[...]
ચિંતન : દેવાસુર સંગ્રામ : ડૉ.આરતીબહેન રૂપાણી
આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે[...]
અધ્યાત્મ : શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે : શ્રી ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની[...]
પ્રેરક પ્રસંગ : સંદીપસિંઘની સંઘર્ષગાથા : શ્રી પ્રકાશભાઈ ભટ્ટ
જીવલેણ ઇજામાંથી હોકીના મેદાનમાં પાછા ફરવાની સંકલ્પ યાત્રા શ્રી સંદીપસિંઘ ભારતીય હોકીટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ધરખમ ખેલાડી. ટીમના નિષ્ણાત ડ્રેગફ્લીકર,[...]
ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ
સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી[...]
અધ્યાત્મ : પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પોતાની ક્ષુદ્ર વાસનાઓથી પર હોય તેવું એક લક્ષ્ય આપણી પ્રવૃત્તિઓનું હોવું જોઈએ અને આ લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે : यदि ह्यहं न वर्तेयं जातु[...]
સંપાદકીય : જાગ્યા ત્યાંથી સવાર : સ્વામી નિખિલેશ્વરાનંદ
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને[...]
અમૃતવાણી : શ્રી વૃંદાવન દર્શન
તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
तथा वदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसार्द्रदृष्ट्या, दद्यादभीतिं सहसा महात्मा ।।41।। આ રીતે સંસારરૂપી દાવાનળના તાપથી દાઝીને પોતાના શરણમાં[...]
સમાચાર દર્શન : સંકલન
પેરેન્ટિંગ તથા કેરિયર ગાઈડન્સ સેમિનાર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એ.વી.પી.ટી.આઈ., સરકારી પોલિટેકનિક, સરકારી ઇજનેરી કોલેજ અને બી.કે.મોદી ફાર્મસી કોલેજ, રાજકોટના[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
:: અનુવાદક :: શ્રીમનસુખભાઈ મહેતા અઘાસુરનો વધ એક દિવસ શ્રીકૃષ્ણ વનભોજન કરવાના વિચારથી સવારે વહેલા ઊઠી ગયા. બંસરીના મધુર ધ્વનિથી[...]
નારીજગત : આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : શ્રીમતી નિવેદિતા આર. ભીડે
આજે જ્યારે આપણે મોડર્ન સ્ત્રી એમ કહીએ છીએ ત્યારે એમાં એક પ્રકારની દુર્ગંધ આવે છે. અને એ દુર્ગંધ છે નારીવાદની.[...]
આનંદબ્રહ્મ
પિતા : બેટા, આ લે 1500/- રૂપિયા ! પુત્ર : 1500/- રૂપિયા ! શેના ? પિતા : બેટા, જ્યારથી તેં[...]
આરોગ્ય : પાંતા ભાત : શ્રી ડૉ. પ્રીતિ એચ. દવે
તમે સવારના નાસ્તામાં શું લો છો? ભાખરી, પરોઠા, ફ્રૂટ્સ, પૌંઆ કે પછી થોડા ફેન્સી અને મોડર્ન નાસ્તાનાં નામ લઈએ તો[...]
પ્રાસંગિક : રક્ષાબંધન : સંકલન
શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર સાથે[...]
વાર્તા : સમુદ્રમંથન : શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
કશ્યપને દિતિ અને અદિતિ બે સ્ત્રીઓ. દિતિના પુત્રો દૈત્યો અને અદિતિના પુત્રો દેવો. દૈત્યો ઉંમરે દેવોથી મોટા. દૈત્યોનું શરીરબળ જુએ[...]
પ્રેરક પ્રસંગ : આદર્શ : શ્રી ભક્તિબહેન પરમાર
સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડૉ. એ એક જ[...]
અધ્યાત્મ : અરજણદાસની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ.[...]




