આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો : માદામ કાલ્વે

January 1, 2019|Categories: Madam Kalve|Tags: , , , |

ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત,[...]

પ્રાસંગિક : એક અકિંચન સંન્યાસી : નગેન્દ્રનાથ ગુપ્ત

January 1, 2019|Categories: Nagendranath Gupta|Tags: , , , |

જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે[...]

પ્રાસંગિક : વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો : એમ. સી. ચાગલા

January 1, 2019|Categories: M. C. Chagla|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા[...]

ચિંતન : સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2019|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા[...]

અધ્યાત્મ : વ્યાકુળતા જ અસલ સાધના : સ્વામી રાઘવાનંદ

January 1, 2019|Categories: Raghavananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2019|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

January 1, 2019|Categories: Ranganathananda Swami|Tags: , , , |

જે શાણો માણસ આ સત્ય જાણે છે, તે કેમ વિચારે છે ? પછીનો આ શ્લોક એ સમજાવે છે. तत्त्ववित्तु महाबाहो[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય

January 1, 2019|Categories: Adi Shankaracharya|Tags: , , , |

पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिर्दृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ।। 53 ।। જે રોગી દવા, સેવન તેમજ ઉપયોગી પથ્ય ગ્રહણ કરે[...]

સમાચાર દર્શન : સંકલન

December 1, 2018|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી : ૨જી સપ્ટેમ્બર, ૨૦૧૮ને રવિવારે સવારે શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

December 1, 2018|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

December 1, 2018|Categories: Sankalan|Tags: , , , , |

એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ[...]

દર્શન સંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિની અનન્યતા : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2018|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આધુનિક પશ્ચિમના વિશ્વ માટે સ્વામી વિવેકાનંદ સર્વપ્રથમ આપણી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ભારતીય એમ્બેસેડર હતા. એ પહેલાં ભગવાન બુદ્ધ અને એમના[...]

આત્મકથા : જિંદા હૈ, કિ યે મર ગઈ ? : અરુણિમા સિન્હા

December 1, 2018|Categories: Arunima Sinha|Tags: , , , |

સપ્ટેમ્બરથી આગળ..... ખરું જોતાં મને ક્યારેય એ નથી સમજાયું કે શા કારણે રેલવેના પાટાઓની બાજુની જગ્યાઓ વહેલી સવારે ખુલ્લા શૌચાલયમાં[...]

આરોગ્ય : ઝેરનાં પારખાં ન હોય : શ્રી ડૉ. કમલ પરીખ

December 1, 2018|Categories: Kamal Parikh, Dr.|Tags: , , |

બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે[...]

પ્રાસંગિક : બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા : સ્વામી ઓંકારેશ્વરાનંદ

December 1, 2018|Categories: Omkareshwarananda Swami|Tags: , , |

આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

December 1, 2018|Categories: Mantreshananda Swami|Tags: , , , |

रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् । यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।। રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના, કરે જે જન પામે છે, સૌ[...]

સંસ્મરણ : મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં : સ્વામી અપૂર્વાનંદ

December 1, 2018|Categories: Apurvananda Swami|Tags: , , |

ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ[...]

સંસ્મરણ : શ્રીમાનો સર્વધર્મ સમભાવ : રોશન અલી ખાઁ

December 1, 2018|Categories: Roshan Ali Khan|Tags: , , |

મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને[...]

આરોગ્ય : આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ : સંકલન

December 1, 2018|Categories: Sankalan|Tags: , , , |

સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર[...]

ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

December 1, 2018|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , , |

આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે[...]

અધ્યાત્મ : પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ : સ્વામી રાઘવાનંદ

December 1, 2018|Categories: Raghavananda Swami|Tags: , , , |

સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

December 1, 2018|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય[...]

Title

Go to Top