આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંસ્મરણ : ટોરન્ટોની વિશ્વ ધર્મ પરિષદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ઈ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્‌ઘાટન થયું. આ ધર્મ પરિષદમાં વિશ્વના ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા. વિશ્વધર્મોના સત્તર[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

May 1, 2019|Categories: Mantreshananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ.[...]

વાર્તાલાપ : ત્યાગ એ જ ઉત્ક્રાંતિની ચાવી : સંકલન

May 1, 2019|Categories: Sankalan|Tags: , , , |

(સ્થળ : કોલકાતા, સને ૧૮૯૮) ભગિની નિવેદિતા, સ્વામી યોગાનંદ અને બીજાઓની સાથે સ્વામીજી બપોરે અલીપુરના પ્રાણી સંગ્રહસ્થાનની મુલાકાતે આવ્યા છે.[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2019|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) બાઇબલ, સંત મેથ્યુ, ૫.૪૮માં કહ્યું છે, ‘તમે પણ એવી જ રીતે પૂર્ણ બનો, જે રીતે તમારા સ્વર્ગસ્થ પિતા[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

May 1, 2019|Categories: Ranganathananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि[...]

સંપાદકીય : ટાઈમ મેનેજમેન્ટ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત[...]

વિવેકવાણી : બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય-હિતાય’ હતું : સ્વામી વિવેકાનંદ

May 1, 2019|Categories: Vivekananda Swami|Tags: , , |

શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

May 1, 2019|Categories: Adi Shankaracharya|Tags: , , , |

आप्तोक्तिं खननं तथोपरि शिलाद्युत्कर्षणं स्वीकृतिम् निक्षेपः समपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वत् ब्रह्मवित् उपदेशमननध्यान आदिभिः लभ्यते । मायाकार्यतिरोहितं स्वममलं[...]

સમાચાર દર્શન : સંકલન

April 1, 2019|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્રવૃત્તિ વિવિધા સ્વામી વિવેકાનંદ શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ મહોત્સવ ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2019|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

ગોવર્ધન ધારણ વૃન્દાવનમાં દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયજ્ઞનું અનુષ્ઠાન કરતા. બધાં નરનારીઓ ઉત્સાહપૂર્વક એ યજ્ઞમાં ભાગ લેતાં. જ્યારે શ્રીકૃષ્ણે એક દિવસ[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી : સંકલન

April 1, 2019|Categories: Sankalan|Tags: , , , |

પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ? ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ.[...]

અહેવાલ : અનોખું સંતમિલન : સંકલન

April 1, 2019|Categories: Sankalan|Tags: , , , |

૧૪મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંઘ)ના પ્રમુખશ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના સંઘના કેટલાક સંન્યાસીઓ સાથે શ્રીરામકૃષ્ણ[...]

પ્રાસંગિક : સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ : સંકલન

April 1, 2019|Categories: Sankalan|Tags: , , , |

ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં[...]

આરોગ્ય : કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ? : ડૉ. પ્રીતિ દવે

April 1, 2019|Categories: Pritiben H. Dave, Dr.|Tags: , , |

કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો[...]

પ્રાસંગિક : ગુડી પડવો – ચેટી ચાંદ : સંકલન

April 1, 2019|Categories: Sankalan|Tags: , , , |

ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ[...]

આત્મકથા : એ તો ખાસ છોકરી છે ! : અરુણિમા સિન્હા

April 1, 2019|Categories: Arunima Sinha|Tags: , , , |

છેવટે મારી મોટી બહેન લક્ષ્મી સાથે સાહેબ (મારા બનેવી) આવ્યા. બહેન તો મારી દશા જોઈને માંડ માંડ આંસુ ખાળી શકતી[...]

યુવજગત : ‘લવ ઇન્ડિયા’ – સ્વદેશભક્તિ પરિસંવાદ : સંકલન

April 1, 2019|Categories: Sankalan|Tags: , , , , , |

સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત[...]

યુવજગત : નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2019|Categories: Bhuteshananda Swami|Tags: , , |

મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ લેવા માટે[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

April 1, 2019|Categories: Mantreshananda Swami|Tags: , , , |

૨૬મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ટાકાખલથી નીકળીને એક કિ.મી. દૂર આવેલ ખડેશ્વરી બાબાના નીરવ અને શાંત આશ્રમે રોકાયા. ૨૭ જાન્યુઆરી,[...]

વિવેચના : શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી આત્મદિપાનંદ

April 1, 2019|Categories: Atmadipananda Swami|Tags: , , , |

આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શું છે તે વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્લેપ, પૂર્ણ કામકાંચન[...]

વાર્તાલાપ : મહાશક્તિ તમારામાં જ સંતાયેલ છે : શરદચંદ્ર ચક્રવર્તી

April 1, 2019|Categories: Saradchandra Chakravarti|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, સને ૧૮૯૮ આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદજીના[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

April 1, 2019|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ત્યજી દીધો છે કે મન જડ મસ્તિષ્કનો એક ઉપવિકાર અથવા ગૌણ નીપજ છે અને[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

April 1, 2019|Categories: Ranganathananda Swami|Tags: , , , |

આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ[...]

સંપાદકીય : રામરાજ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2019|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं[...]

Title

Go to Top