પ્રાસંગિક : ગાંધી મનુષ્ય તરીકે : માર્ગારેટ ઇઝાબેલ કોલ
જેમની જન્મ શતાબ્દી આવતા વર્ષે ઊજવવાની છે (અત્યારે ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે) તે મોહનદાસ કરમચંદ ગાંધીને હું કદી મળી[...]
પ્રાસંગિક : મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ : શ્રી મનસુખભાઈ મહેતા
ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના[...]
પ્રાસંગિક : પ્રયોગશીલ મહામાનવ ગાંધી : સ્વામી લોકેશ્વરાનંદ
જ્યારે ગાંધીજીને ગોળી વાગી અને ‘હે રામ !’ એ અંતિમ શબ્દો સાથે ઢળી પડ્યા, ત્યારે આ સિવાય બીજા કોઈ શબ્દોચ્ચાર[...]
પ્રાસંગિક : મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ : સ્વામી રંગનાથાનંદ
દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી[...]
અમૃતવાણી : પરોપકાર
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
मोक्षस्य कांक्षा यदि वै तवास्ति त्यजातिदूराद्विषयान्विषं यथा। पीयूषवत्तोषदयाक्षमार्जवप्रशान्तिदान्तीर्भज नित्यमादरात्।।82।। જો તમને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા હોય, તો વિષયોને વિષ સમાન (ગણીને) ઘણા[...]
દીપોત્સવી : વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા : હરેશ ધોળકિયા
મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ[...]
દીપોત્સવી : ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન : ભરત ના. ભટ્ટ
મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે[...]
દીપોત્સવી : સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ
કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી[...]
દીપોત્સવી : મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો : શ્રી મનસુખભાઈ મહેતા
કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું[...]
દીપોત્સવી : વધુ દુઃખદ : મીરાંબહેન
ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ[...]
દીપોત્સવી : સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા – ગાંધીજીવનના સંદર્ભમાં : ગુલાબભાઈ જાની
સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું[...]
દીપોત્સવી : પર્યાવરણનું રક્ષણ અને ખાદી : દેવેન્દ્રકુમાર દેસાઈ
૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ[...]
દીપોત્સવી : સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા : પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને[...]
દીપોત્સવી : દિલની મોટપ : મિખેલ શોલોખોવ
માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા[...]
દીપોત્સવી : ગાંધીજી અને પત્રકારત્વ : રાજુલ દવે
ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ[...]
દીપોત્સવી : દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી : ભદ્રાયુ વછરાજાની
બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર[...]
દીપોત્સવી : બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી : જ્યોતિબહેન થાનકી
‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા[...]
દીપોત્સવી : મહાત્મા ગાંધીની દિનચર્યા : સોનલ પરીખ
મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા[...]
દીપોત્સવી : મહાત્મા ગાંધીજી અને હું : ડૉ. સેજલ શાહ
ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે[...]
દીપોત્સવી : ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત : સંકલન
મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી.[...]
દીપોત્સવી : સત્ય એ જ કલિયુગની તપસ્યા : સ્વામી કૃષ્ણસખાનંદ
આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં[...]
દીપોત્સવી : ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર : સ્વામી તથાગતાનંદ
તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર[...]
દીપોત્સવી : પ્રાસ્તાવિક : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે[...]




