સચિત્ર વિજ્ઞાન : ક્લાઇમેન્ટ ચેન્જ અને પર્યાવરણ
છેલ્લા છ દશકોમાં વાર્ષિક સરેરાશ હવાનું તાપમાન 1.5 સે. વધ્યું છે.
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો : જેમ નવરાત્રી એ દુર્ગાપૂજાનો અવસર છે, દીપાવલી એ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીની[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
ધનુષ્યભંગ શ્રીકૃષ્ણ નગરવાસીઓને મથુરાના ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતાં રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે ઇન્દ્રધનુષ્યના જેવું એક અદ્ભુત ધનુષ્ય જોયું. એ ધનુષ્યને[...]
આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... સ્થાનિક લોકોએ મને સલાહ આપી કે મારે સામાનને રસ્તા પર મૂકીને પહેલાં સંસ્થામાં પહોંચી જવું. મારા ચહેરા પર[...]
સંસ્મરણ : પરમપૂજ્ય સ્વામી અદ્ભુતાનંદજી : શ્રી પ્રકાશ હાથી
એક ગામડિયા નિરક્ષર બાળક રખતૂરામ (સ્વામી અદ્ભુતાનંદ)નું શ્રીરામકૃષ્ણદેવની લીલા સંદર્ભે કેવું ચમત્કારિક રૂપાંતરણ થયું તે તો સ્વામી અદ્ભુતાનંદજીની જીવનગાથામાંથી પસાર[...]
સંસ્મરણ : વેલ્થામની કથા: બોસ્ટનનું પ્રારંભિક વેદાન્ત આંદોલન : જયંત સરકાર અને જોસેફ પીડલ
સ્વામી વિવેકાનંદનું અમેરિકાનું અવલોકન ‘હવે મને અમેરિકન સંસ્કૃતિના હૃદયસમા ન્યૂયોર્કને જાગ્રત કરવામાં સફળતા મળી છે, પરંતુ એમાં પરિશ્રમ અત્યંત કરવો[...]
યુવજગત : સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત : શ્રી ભદ્રાયુ વછરાજાની
નરેન્દ્ર... પછી નરેન્દ્રનાથ... પછી સચ્ચિદાનંદ... પછી વિવેકાનંદ... કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના મહારાજે કહ્યું,[...]
આરોગ્ય : કોરોના વાયરસ : ડૉ. પ્રીતિ દવે
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે ત્યાંની પ્રજામાં કાળો કેર વર્તાવ્યો છે. લોકો ટપોટપ મરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી મુજબ[...]
પ્રાસંગિક : નામનો મહિમા : પંડિત રામકિંકર ઉપાધ્યાય
નામ વિશે ગોસ્વામીજીની જે ધારણા છે, નામ-રામાયણના રૂપે જેવી રીતે એમણે શ્રીરામની સાથે એમના નામની તુલના કરી છે, એના પર[...]
પ્રાસંગિક : પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી : સ્વામી કૃષ્ણસખાનંદ
આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી[...]
સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
રાજઘાટથી પ્રખ્યાત શૂલપાણેશ્વર ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. પ્રકાશા થઈને ગોરા કોલોની પહોંચવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ૩૦૦ કિ.મી. જેટલો રસ્તો[...]
યુવજગત : ચારિત્ર્ય જ વિજયી બને છે : સ્વામી સત્યરૂપાનંદ
માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે[...]
સંસ્મરણ : આચાર્ય શ્રી ‘મ’ – સંક્ષિપ્ત જીવન : સ્વામી નિત્યાત્માનંદ
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ અંતરંગ પ્રિય પાર્ષદ શ્રી ‘મ.’ નો જન્મ ૧૪ જુલાઈ, ઈ.૧૮૫૪માં બંગાબ્દ ૧૨૬૧, ૩૧ અષાઢ,[...]
પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ
કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... ગુરુની આવશ્યકતા ભારતમાં આપણે આધ્યાત્મિક જીવન માટે ગુરુની આવશ્યકતામાં માનીએ છીએ. હું જ્યારે પહેલીવાર યુરોપ ગયો, ત્યારે ધાર્મિક[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પછી માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણનો સુંદર અભ્યાસ આવે છે. આ માનવ-વ્યક્તિતંત્રનાં પરિમાણો શાં છે તે આપણે જાણવાં જોઈએ. ઉપનિષદોમાં[...]
સંપાદકીય : ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ...) સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને ૪[...]
અમૃતવાણી : પહેલાં પ્રભુને પામો
એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
इदं शरीरं श्रृणु सूक्ष्मसंज्ञितं लिङ्गं त्वपञ्चिकृतभूतसम्भवम् । सवासनं कर्मफलानुभावकं स्वाज्ञानतोऽनादिरूपाधिरात्मनः ।।97।। સાંભળો, સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે. આ[...]
સચિત્ર વિજ્ઞાન : આપણું સૌર મંડળ
સૂર્યની અંદર 10,00,000 પૃથ્વીઓ સમાઈ શકે છે.
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : અખાના છપ્પામાં[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા મૂલ્યલક્ષી કેળવણી : આજના યુગમાં સૌથી મોટી ઊણપ છે સંસ્કાર, મૂલ્યનિષ્ઠા, સંસ્કૃતિ અને આપણી પ્રાચીન[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી[...]
સંસ્મરણ : તવાંગ તીર્થયાત્રા – ૨૦૧૫ : જયશ્રીબહેન ત્રિવેદી
ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન[...]




