આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

આધ્યાત્મિકતા : મંત્રદીક્ષા અને જપધ્યાન : સંકલન

February 1, 2022|Categories: Sankalan|Tags: , , |

(2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે.[...]

ખગોળવિજ્ઞાન : હબલ સ્પેસ ટેલિસ્કોપ

February 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

February 1, 2022|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્[...]

વિવેકપ્રસંગ : ધ્યાન એ સૌથી મહાન સેવા છે : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી[...]

યુવાપ્રેરણા : ચિંતાનું ઓસડ-ચિંતન : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ

February 1, 2022|Categories: Prabhananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના[...]

કર્મયોગ : સ્વાધીનતા માટેનો સંઘર્ષ : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1,[...]

જ્ઞાનયોગ : મૃત્યુ અને ધર્મની શરૂઆત : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે[...]

પાર્ષદપ્રસંગ : બેદરકારને ધર્મલાભ થાય નહીં : સ્વામી અદ્‌ભુતાનંદ

February 1, 2022|Categories: Adbhutananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર[...]

પાર્ષદપ્રસંગ : પ્રેમ નિર્મળ ભાસ્કર : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2022|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા[...]

માતૃપ્રસંગ : શ્રીમાનો અસીમ માતૃસ્નેહ : સ્વામી ગંભીરાનંદ

February 1, 2022|Categories: Gambhirananda Swami|Tags: , , |

સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો[...]

રામકૃષ્ણપ્રસંગ : સાધુસંગ એટલે પરમ શાંતિ : સ્વામી સારદાનંદ

February 1, 2022|Categories: Saradananda Swami|Tags: , , , , , |

(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય : શ્રી ‘મ’

February 1, 2022|Categories: Master Mahashay|Tags: , , , |

અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને[...]

દિવ્યવાણી : જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , , |

સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો[...]

મંગલાચરણ : વિવેકચૂડામણિ : શ્રીશંકરાચાર્ય

February 1, 2022|Categories: Adi Shankaracharya|Tags: , , |

एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥ આ અને શક્તિથી જ જીવને બંધન[...]

સમાચાર દર્શન : સંકલન

January 1, 2022|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 93[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

January 1, 2022|Categories: Mantreshananda Swami|Tags: , , |

નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા। યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્‌॥ (અક્ષરગીતા - રંગ અવધૂત) આપણે આની પહેલા[...]

હિંદુધર્મ : મનની અવિરામ શાંતિ : સ્વામી નિર્વેદાનંદ

January 1, 2022|Categories: Nirvedananda Swami|Tags: , , |

ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા[...]

આધ્યાત્મિક : હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ : સ્વામી વિરજાનંદ

January 1, 2022|Categories: Virajananda Swami|Tags: , , |

ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ[...]

યાત્રાસ્થળો : કાશી : સ્વામી હર્ષાનંદ

January 1, 2022|Categories: Harshananda Swami|Tags: , , |

કાશીયાત્રા, પવિત્ર ગંગા નદીમાં સ્નાન, અને પ્રભુ વિશ્વનાથના મંદિરનું દર્શન એ અતિ પ્રાચીન યુગથી જ હિંદુઓની જીવનભરની સ્પૃહા રહી છે.[...]

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : આધ્‍યાત્મિક જીવન અને પવિત્રતા : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2022|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

January 1, 2022|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી[...]

યુવાપ્રેરણા : યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા[...]

Title

Go to Top