પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી (1)
[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989નાં રોજ એક યુવા-સંમેલનનું[...]
પ્રાસંગિક : પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની : સ્વામી વીરેશ્વરાનંદ
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ[...]
પ્રાસંગિક : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ
[ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા, જે આજ સુધી[...]
સંપાદકીય : દેશભક્તિનાં આંસુ
અડધી રાતનો સમય! ચારે બાજુ નીરવતા છવાયેલી હતી, બેલુર મઠમાં જૂના મકાનના બીજા માળના નાના ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનન્દજી સૂતા હતા.[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદનો એક પ્રેરણાદાયી પત્ર : સ્વામી વિવેકાનંદ
(ભગિની નિવેદિતાને) 63, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, 7મી જૂન, 1896 પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી[...]
દિવ્યવાણી
मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवन्द्यम् । वन्दे वेदतनुमुज्झितगर्हितकांचनकामिनीबन्धम् ।।1।। कोटि भानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम् । अभीरभीहुंकारनादितदिङमुखप्रचण्डताण्डवनृत्यम् ।।2।। भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमधदलविदलनदक्षम् । बालचन्द्रधरमिन्दुवन्द्यमिंह नौमि गुरुविवेकानन्दम् ।।3।। હે ઇષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ![...]
સમાચાર દર્શન
મહારાષ્ટ્ર રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર તરફથી રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાનાં પૂર-વાવાઝોડા-ગ્રસ્ત ચાર ગામોનાં 163 કુટુંબોને 163 નંગ ધાબળા અને 163[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે.[...]
સંકલન : પ્રેરક પ્રસંગો
શ્રીમા શારદાદેવીનું માતૃહૃદય શ્રીમા શારદાદેવીનો સ્નેહ જાતિ, વર્ણ, ગુણ, દોષ વગેરેનો વિચાર કર્યા વગર જ સૌ પ્રત્યે સતત વહેતો. જે[...]
મારું ગુજરાતભ્રમણ (૭) : સ્વામી અખંડાનંદ
શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી[...]
મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન : સ્વામી સત્યરૂપાનંદ
[આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ[...]
સાધકશૂરી સંતસરવાણી : સંત નથુરામજી : જયમલ્લ પરમાર
ચલાળા ને ખાંભા વચ્ચે ધારગણીથી ઉગમણે બે’ક માઈલ છેટે શેલ નદીના કાંઠે આંબેરણમાં નાનું એવું ખંભાળિયા ગામ આજેય ઝૂલી રહ્યું[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાનું દામ્પત્ય : વિજયાબહેન ગાંધી
શ્રીરામકૃષ્ણ અને શ્રીમાશારદાનું જીવન આપણી સમક્ષ એક આધ્યાત્મિક ઉચ્ચ દામ્પત્યનો આદર્શ રજ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે હિંદુધર્મની વિધવિધ શાખાઓની અને[...]
પ્રાસંગિક : શ્રીશ્રીમા શારદાદેવી: વ્યાવહારિક વેદાન્તના એક આદર્શ : સ્વામી મુમુક્ષાનંદ
અર્વાચીન યુગમાં માનવજાતિના થયેલા આધ્યાત્મિક પુનરુત્થાનના જેઓ રખેવાળ બની રહ્યા, તે પરમગુરુ શ્રીરામકૃષ્ણદેવ (1836-1886) અને તેમના સુવિખ્યાત સર્વોત્તમ શિષ્ય સ્વામી[...]
પ્રાસંગિક : મહાપુરુષ મહારાજના સાન્નિધ્યમાં
23મી ડિસેમ્બરે મહાપુરુષ મહારાજની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ[...]
પ્રાસંગિક : જગજ્જનની વંદના : અક્ષયકુમાર સેન
[શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલો તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો: શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
25મી ડિસેમ્બર, નાતાલ પ્રસંગે આજ શુક્રવાર, ઑગસ્ટ 28, ઈ. સ. 1885. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. અસ્વસ્થ[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં[...]
વાર્તાલાપ : રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (4)
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ભાવિકજનો સાથે તેમના 11 ડિસેમ્બર, 1988ના રોજ જે વાર્તાલાપો થયા હતા તેમાંનો[...]
સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું - “ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” આધુનિક નારીના[...]
વિવેકવાણી : ભારતીય નારીનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે વિશ્વના[...]
દિવ્યવાણી
कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ।। लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके । पामेभ्यो नः सदा[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર રાહતકાર્ય (સપ્ટેમ્બર ’89): આસામના કાચાર અને કરીમગંજ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારના પૂરપીડિતોમાં લગભગ 3500 સાડી, 3500[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત[...]
પુસ્તક-સમીક્ષા : દુષ્યંત પંડ્યા
જન્મજાત ગુરુ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ત્રીજો ગુરુભાવ (પૂર્વાર્ધ) લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ, 1987)[...]




