સંપાદકીય : ‘કથામૃત’નો જાદુ
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય[...]
વિવેકવાણી : ભક્તિયોગનાં પ્રથમ સોપાન : સ્વામી વિવેકાનંદ
પહેલું પગથિયું આ છે: આપણને શું જોઈએ છે? આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએ:“મારે ઈશ્વર જોઈએ છે?” વિશ્વભરના સર્વ ગ્રંથોનો[...]
દિવ્યવાણી
तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना । अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ।। પ્રભુનાં સંકીર્તન કરનાર ભક્તજન પોતાની જાતને તણખલાથી પણ વિશેષ[...]
સમાચાર દર્શન
રાહત કાર્યો: આંધ્ર પ્રદેશના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નેલ્લોર જિલ્લાના કોંડાપુરમ મંડલમના 6 ગામોના એક હજાર પરિવારોને રામકૃષ્ણ મઠના રાજમંદ્રી કેન્દ્ર[...]
યુવા વર્ગ અને મહત્ત્વાકાંક્ષા : સ્વામી હર્ષાનંદ
[સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ (જાન્યુઆરી[...]
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (6) : સ્વામી આત્માનંદ
(નવેમ્બર, 1989થી આગળ) ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે[...]
પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી
[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989 ના રોજ એક[...]
પ્રાસંગિક : શિવાવતાર સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ
23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે.[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા : સ્વામી સ્મરણાનંદ
[સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ અને વિશ્વની સંવાદિતા અર્થે ભારતનું પ્રદાન : આર્નોલ્ડ ટોયમ્બી
[વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી 1960માં)[...]
પ્રાસંગિક : સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1) : સ્વામી આત્મસ્થાનંદ
[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ: જીવન અને સંદેશ : સ્વામી ગંભીરાનંદ
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી[...]
સંપાદકીય : સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ કર્ણામૃત : સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ
સંસ્કૃત અને મલયાલમ બંને ભાષાઓમાં સમાન પ્રભુત્વ ધરાવનાર સુખ્યાત કવિ શ્રી ઓત્તુર ઉન્ની સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ (બાલભટ્ટ) દ્વારા રચિત ‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્’[...]
દિવ્યવાણી
श्रीरामकृष्णस्तोत्रम् आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाहः लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम् । त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥1॥ અહાહા[...]
સંકલન : જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો 12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિન મહોત્સવ. અંગ્રેજી પંચાંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદની જન્મ[...]
સમાચાર દર્શન
આંધ્રપ્રદેશ રામકૃષ્ણ મઢના વડા કેન્દ્ર આંધ્રપ્રદેશના વાવાઝોડા-ગ્રસ્ત લોકો માટે નવાં જૂનાં વસ્ત્રો મોટી સંખ્યામાં હવાઈમાર્ગે રવાના કરવામાં આવ્યાં છે. નેલ્લોર[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને આમજનતા : સ્વામી સત્યરૂપાનંદ
[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : સ્વામી આત્માનંદ
સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે[...]
પ્રાસંગિક : આગનાં આંસુ : મકરન્દ દવે
આઝાદ અને તેજ મિજાજનો એ જુવાન સંન્યાસી. મહારાજાએ ગોઠવેલી મહેફિલમાંથી એ આગના ભડકાની જેમ ઊઠ્યો, અને કોઈની સાડી બાર રાખ્યા[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
ફૂંફાડો બતાવવો એક ભક્ત - મહાશય! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ[...]
સાધકશૂરી સંતસરવાણી : જોગમાયા જૂઠીબાઈ : જયમલ્લ પરમાર
કો ઘોડો કો પરખડો, કો શીલવંતી નાર; સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. જખ્મી પ્રણય, પિયુની બેવફાઈ, પ્રેમની ખુમારી કે વૈરાગ્યની[...]
પ્રશ્નોત્તરી : સ્વામી વિવેકાનંદજી સાથે પ્રશ્નોત્તરી
પ્રશ્ન: માણસમાં ભક્તિ કેમ કરીને આવે? સ્વામીજી: ભક્તિ તમારામાં રહેલી જ છે, માત્ર કામ અને કાંચનનું એક આવરણ તેને ઢાંકે[...]
પ્રાસંગિક : રાષ્ટ્રીય એકતાની નક્કરતા માટે સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
[કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા છે. તેમણે[...]




