સમાચાર દર્શન
શ્રીલંકા-શરણાર્થી રાહતકાર્ય રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા, બે કેમ્પોમાં વસેલા શ્રીલંકાના શરણાર્થીઓમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે : ૫૦ [...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સંકલન
બધાંમાં પ્રભુ વસે છે સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે[...]
પ્રેરક પ્રસંગો : ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ : સંકલન
એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, કૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય[...]
પુનર્જન્મમીમાંસા (૨) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે[...]
માયાવતી : શાશ્વત શાંતિની ગંગોત્રી : ડૉ. ચેતના માંડવિયા
આજના ખૂબ ઝડપથી બદલાઈ રહેલા જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જો મનુષ્ય પાસે મનની શાંતિ અને સ્વસ્થતા ન હોય તો સમસ્યાઓના[...]
મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ? : સ્વામી સત્યરૂપાનંદ
મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો[...]
સાધુ નાગ મહાશય : પ્રો. જે. સી. દવે
નાગ મહાશયના નામથી પ્રસિદ્ધ શ્રીયુત દુર્ગાચરણ નાગ, નારાયણગંજ (હાલ બાંગલાદેશ) પાસે આવેલા દેવભોગ ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ.[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : વાનરોની સાથે ખેલ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; પાસું રજ ચોટેલી એ સહુને ચરણ.[...]
પ્રાર્થનાનું રહસ્ય (૨) : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના : એક તરફ હિંદુધર્મે પ્રાર્થનાની ઉપેક્ષા કરી તો બીજી તરફ ખ્રિસ્તીધર્મે એને બધા પ્રકારની સાધનાઓમાં[...]
મેઘધનુષી માનવ – પોપોવ : ક્રાંતિકુમાર જોશી
રશિયામાં ઝારશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ક્ષિતિજ ઉપર સામ્યવાદની લાલિમા કોર કાઢી રહી હતી. બરોબર એ જ સમય દરમિયાન રશિયાની[...]
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૧) : સ્વામી સિદ્ધિનાથાનંદ
સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ[...]
હાજરાહજૂર ઠાકુર (૨) : ભગિની દેવમાતા
(ગતાંકથી આગળ) પાનખર ઋતુ આવી. હું પ્રખર આધ્યાત્મિક તાલીમમાં જોડાઈ ગઈ. ચુસ્ત નિયમિતતા, યોગ્ય આહાર અને એ બધામાં સૌથી વધુ[...]
રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ (૨) : ડૉ. સુકન્યા ઝવેરી
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ બ્રાહ્મસમાજની હરિસભામાં પ્રતાપ સાથે વાતચીત કરી રહ્યા છે. ઠાકુર કહે, ‘તમારે કેશવના નામની ચિંતા કરવાની જરૂર નથી.[...]
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૨) : સ્વામી અચલાનંદ
સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને ૧૯૩૮થી ૧૯૪૭, તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ[...]
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (ર) : સ્વામી રંગનાથાનદ
(ગતાંકથી આગળ) ૩. કૌશલ વિશે ઉપનિષદો : કૌશલ આજની સંસ્કૃતિનો શિરમોર છે; એ શબ્દ ફરી ફરી વાપરવામાં આવે છે. હજારો[...]
સંપાદકીય : ‘તાલ ભંગ ન હો પાય’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો[...]
વિવેકવાણી : આત્મશ્રદ્ધા પ્રગટાઓ : સ્વામી વિવેકાનંદ
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો, આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ[...]
દિવ્યવાણી
यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः । अथ मर्त्योऽमृता भवत्यत्र ब्रह्म समश्नुते ॥ આ સાધકના હૃદયમાં આશ્રય કરીને રહેલી[...]
સમાચાર દર્શન
આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિશાખાપટનમ જિલ્લાના યેલ્લામનચીલ્લી મંડળનાં આઠ ગામોના ૧,૬૪૦ પરિવારોમાં નીચેની વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સંકલન
સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો.[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : સંકલન
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो[...]
બાળ વિભાગ : કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે : સંકલન
યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ અને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ય ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં[...]
મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે : સ્વામી સત્યરૂપાનંદ
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે.[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : શ્રીરઘુવીરની પુષ્પમાળા : અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : દક્ષિણેશ્વરમાં કાલીપૂજા : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર[...]




