શ્રીહનુમાનચરિત્ર (૩) : પં. રામકિંકર ઉપાધ્યાય
(ગતાંકથી આગળ) પં. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાના પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો[...]
ભગવાન મહાવીરની પ્રકાશ-વાણી : ડૉ. યશવંત ત્રિવેદી
૫મી સપ્ટેમ્બર શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે (હવે જૈનોનું પર્યૂષણ પર્વ શરૂ થશે. પર્યૂષણને ‘પર્વાધિરાજ’ કહેવાય છે. ‘પર્યૂષણા’ એટલે સમગ્રતામાં વાસ[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ[...]
વિવેકવાણી : નિરાશ ન થશો : સ્વામી વિવેકાનંદ
પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં,[...]
દિવ્યવાણી
શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન-વંદન प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये । ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॥ सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः । पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણનગર અને શ્રીમા શારદાદેવી પ્રાર્થના મંદિર-કોમ્યુનિટી હોલ -:સમર્પણ વિધિ :- શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૮ મકાન સાથેનું નવનિર્મિતગ્રામ-શ્રીરામકૃષ્ણનગર-ભમરિયા (ગારિયાધાર તાલુકો,[...]
બાળવિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બે – માળી : સંકલન
એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : કાલીપૂજા અને સ્ત્રી-વેશ ધારણ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. શ્રીપ્રભુની[...]
મારું સૌરાષ્ટ્રભમણ (૮) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણની ધીરજની કસોટી દુર્વાસા ઋષિએ કરી. તે સંબંધી એક બહુ જ રસપ્રદ વાત મહાભારતમાં છે. એક વાર વાતવાતમાં[...]
પુનર્જન્મમીમાંસા (૮) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) ઈશ્વર પ્રાર્થનાની ઉપયોગિતા કોઈ એમ કહી શકે કે, જો ઈશ્વર એક કમ્પ્યૂટર જેવો જ હોય, તો પછી એની[...]
મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ (3) : સ્વામી દેશિકાત્માનંદ
(ગતાંકથી ચાલુ) મદ્રાસમાં સ્વામી વિવેકાનંદનું વિજયાગમન સ્વામીજીએ ડેટ્રોઈટમાં એક વાર તેમના મિત્રોને કહેલું : ‘ભારત મને સાંભળશે! ભારતને તેના પાયામાંથી[...]
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન-૩ : સ્વામી પૂર્ણાત્માનંદ
(ગતાંકથી ચાલુ) અધ્યાત્મરાજ્યમાં તો પોતે મહાસામ્રાજ્ઞી હોઈ, એમનામાં આશ્ચર્યકારક વ્યવહારબુદ્ધિ પણ હતી.૨ આ બાબતમાં ઇતિહાસમાં એમના પોતાના સિવાય એમની સમાન[...]
“તું જેને ચાહે છે, તે આ છે” : જ્યોતિબહેન થાનકી
૮મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (શશી મહારાજ)ની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનચરિત્રને આવરી લેતો આ લેખ રજૂ કરીએ[...]
(એકાંકી) : વિજયનો પરાજય : સ્વામી જિતાત્માનંદ
પાત્રો : અશોક : મગધનો રાજા મંત્રી સેનાપતિ પ્રથમ સૈનિક બીજો સૈનિક ઉપગુપ્ત : એક બૌદ્ધ ભિક્ષુ દૃશ્ય : યુદ્ધ[...]
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ[...]
શ્રી હનુમાન ચરિત્ર (૨) : પં. રામકિંકર ઉપાધ્યાય
(ગતાંકથી આગળ) રામચરિતમાનસમાં અવતારની ભૂમિકા કથારૂપે આપવામાં આવી છે અને કથા આ રીતે છે : રાવણના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વી[...]
ભારતનું સંવાદી સંગીત : રોમાં રોલાં
સુપ્રસિદ્ધ વિદ્વાન-લેખક શ્રી યશવન્ત શુકલ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World Thinkers on Ramakrishna - Vivekananda’ પુસ્તકનું[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?”[...]
વિવેકવાણી : ધર્મ એ જ આપણું જીવન : સ્વામી વિવેકાનંદ
ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ[...]
દિવ્યવાણી
भयादस्याग्निस्तषति भयात्तपति सूर्यः । भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पम्चमः ॥ આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે[...]
સમાચાર દર્શન
નરેન્દ્રપુર (૫. બંગાળ) ૧૯૯૦માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં, રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની નિવાસી કોલેજના વિદ્યાર્થીઓએ ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૫,[...]
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : આળસુ – ખેડૂત : સંકલન
સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા[...]
બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર : ક્રાન્તિકુમાર જોષી
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : પોથીલેખન : અક્ષયકુમાર સેન
બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર, જય જય સર્વે ભક્તજન; ભક્તો સૌને પગે પડી, માગું હરઘડી, પદરજ પતિતપાવન. ક્રમે પ્રભુ વયે[...]
મદ્રાસના બેતાજ બાદશાહ : આલાસિંગા પેરુમલ (૨) : સ્વામી દેશિકાત્માનંદ
(ગતાંકથી આગળ) ટ્રીપ્લીકેનની સાહિત્ય સંસ્થામાં આલાસિંગાએ સ્વામીજીનાં કેટલાંક પ્રવચનો ગોઠવ્યાં અને આમ જનતાને તેમનો પરિચય કરાવ્યો. અહીં જ દીવાન બહાદુર[...]




