મત અને મતપ્રચાર : વિનોબા ભાવે
આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ[...]
સમન્વયરૂપ શ્રીરામકૃષ્ણ : શ્રી અરવિંદ
શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મોત્સવ દર વર્ષે કલકત્તાને મૂળમાંથી ઉત્તેજિત કરી મૂકે તેવી ઘટના છે. દક્ષિણેશ્વરના સંતનો જન્મ - આવિર્ભાવ - સાંપ્રત[...]
પરકમ્માવાસી : બાલમુકુંદ દવે
આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મનખે ધામ ધણીનું એ જ મથુરાં એ જ રે કાશી:[...]
મિલન-મેળા : મકરંદ દવે
આપણા મિલન-મેળા! મૃત્યુલોકની શોકભરી સૌ વામશે વિદાય-વેળા. નિત નવા નવા વેષ ધરીને નિત નવે નવે દેશ; આપણે આવશું, ઓળખી લેશું.[...]
ભારત તીર્થ : ઝવેરચંદ મેઘાણી
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે ભારતને ભવ્ય લોક સાગર-તીરે રે પ્રાણ જાગો ધીરે. ૧ આંહી નર-દેવ પાય, બન્ને બાહુ[...]
સર્વધર્મસમભાવ : મહાત્મા ગાંધી
સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ “ટૉલરેશન”નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ[...]
શ્રીરામકૃષ્ણનો માનવતાવાદ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો છે એ[...]
ભારતનું સમન્વયદર્શન : સ્વામી રંગનાથાનંદ
કાકાસાહેબ કાલેલકર જન્મશતાબ્દી રાષ્ટ્રીય સમિતિના ઉપક્રમે નવી દિલ્હીના સપ્રુ હાઉસમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ[...]
ભગવત્પ્રાપ્તિના ઉપાયો : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે. ભક્તો અમને અવારનવાર આ પ્રશ્ન કરે છે :[...]
ધર્મોની સંવાદિતાની તાતી જરૂરિયાત : સ્વામી જિતાત્માનંદ
ધાર્મિક પૂર્વગ્રહો અને ધર્મ-ધર્મ વચ્ચેનાં વેરઝેર કાળમુખા દાનવની પેઠે આખી દુનિયાને ઘેરી વળ્યા છે અને ધર્મને નામે આજે યુદ્ધો, સંઘર્ષો,[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર[...]
શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સંકલન
સાધના ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા ૧. જેમ ગેસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સંવાદિતા અને શાંતિ ધાર્મિક એકતાની સામાન્ય મિલનભૂમિ વિશે ઘણું કહેવાયું છે. આ સમયે હું મારો પોતાનો મત જાહેર કરવા માગતો[...]
દિવ્યવાણી
त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ વેદ,[...]
સમાચાર દર્શન
બાંગ્લા દેશ વાવાઝોડા રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ચિત્તાગોંગ જિલ્લાના બાંસખાલી, સીતાકુંડા, અનવાવાં, ચિત્તાગોંગ સદર અને[...]
પુસ્તક સમીક્ષા : એક અખંડ પાર્શ્વદર્શકનાં બે પાસાં : દુષ્યત પંડ્યા
હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાન્ત લેખક : સ્વામી જિતાત્માનંદજી, પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ : ૧૯૯૧ મૂલ્ય : રૂ. ૪૫/- પ્રાપ્તિસ્થાન[...]
બાળવિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : બાળગોપાળની વાર્તા : સંકલન
‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘેર પાછા[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : રમતમાં યોગાસન-પ્રદર્શન : અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ[...]
અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો : સ્વામી અશોકાનંદ
કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને[...]
પુનર્જન્મમીમાંસા (૯) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક[...]
સાચી પૂજા : સ્વામી ગહનાનંદ
રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્રના નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિર સમર્પણ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે[...]
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ[...]
પાર્થસારથિ શ્રીકૃષ્ણ : એક સંપૂર્ણ જીવન-આદર્શ : સ્વામી બ્રહ્મેશાનંદ
૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ધર્મગ્રંથોમાં રથ : સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે[...]
મુકુંદમાલા સ્તોત્ર : સંકલન
(वसन्ततिलका) कृष्ण त्वदीयपदपंकजपम्जान्त- रद्यैव मे विशतु मानसराजहंसः । प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते? (વસંતતિલકા) આજે જ કૃષ્ણ! પદ -[...]




