યુવાનો ‘આસ્તિક’ બને : ડૉ. કુમારપાળ દેસાઈ
(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે[...]
સંકલન : શ્રીરામકૃષ્ણ વિશે શ્રી અરવિંદ
(‘મધર ઈન્ડિયા’ના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ) સંકલનકારની નોંધ: કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને[...]
યુગાવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, પૂના કેન્દ્રમાં તેમણે હિન્દીમાં આપેલ પ્રવચનનું ગુજરાતી રૂપાંતર[...]
સંપાદકીય : જેટલા મત તેટલા પથ
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક[...]
વિવેકવાણી : વિશ્વધર્મ : સ્વામી વિવેકાનંદ
ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર[...]
દિવ્યવાણી
तव तत्त्वं न जानामि कीद्दशोऽसि महेश्वर। याद्दशोऽसि महादेव तादृशाय नमो नमः॥ હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્ત્વિક સ્વરૂપ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવ ૨૦ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૧૯૯૨ શ્રીરામકૃષ્ણ આશ્રામ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ[...]
ગરવો ગઢ ગિરનાર : કેશવલાલ વિ. શાસ્ત્રી
નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર[...]
શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ;[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩ : મન્મથનાથ ગાંગુલી
(ગતાંકથી આગળ) સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં... તેં બરાબર[...]
આજનો યુવાન-ત્રિભેટે : સ્વામી સોમેશ્વરાનંદ
(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે.[...]
જીવન અને મૃત્યુ : ડૉ. મનુ કોઠારી
આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા જ આત્મારૂપે[...]
દેશ ભક્ત સંત : કાકા કાલેલકર
नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ[...]
યુવા વર્ગને આહ્વાન : સ્વામી રંગનાથાનંદ
(૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯ : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું[...]
વિવેકવાણી : વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ
વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે[...]
દિવ્યવાણી
सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः। वेदवेदान्तवेदात् विद्यास्थानेभ्य एव च।। सरस्वती महाभागे विद्यां कमललोचने। विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमो स्तुते।।[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં કેન્દ્રો દ્વારા આ સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવાઈ[...]
પુસ્તક સમીક્ષા : વ્યક્તિત્વ ખીલવો ખંતથી : દુષ્યંત પંડ્યા
વ્યક્તિત્વ ખીલવો ખંતથી: લે. ડૉ. મધુભાઈ કોઠારી પ્રકાશક: આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૧૫. નાનામાં નાનું કામ[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨) : મન્મથનાથ ગાંગુલી
(સપ્ટેમ્બર ’૯૨થી આગળ) એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે જ્યાં સામાન્ય[...]
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી) : સ્વામી જિતાત્માનંદ
(ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર કંઈ શકુનવંતી[...]
મા, દરશન દે. . . : વિજયાબહેન ગાંધી
દરશન દે, મા, દરશન દે, મા, દરશન દે, તારા મિલનની ઝંખના છે આ મનમાં, તારા નામની રટણા છે રોમે રોમમાં...મા.[...]
પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર) : મેરી લુઈ બર્ક
(મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી[...]
એક અનોખું પ્રેમબંધન (૨) : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) નરેન્દ્ર તો કલકત્તા જઈને દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયા. ને એક મહિનાનો સમયગાળો એમ જ પસાર થઈ ગયો.[...]
શ્રીમા શારદામણિદેવી અને ભગિની નિવેદિતા : શ્રીમતી માલતીબહેન દલાલ
સને ૧૮૯૯માં નિવેદિતાએ શ્રીમાનાં દર્શન પ્રથમ વાર કર્યાં. એકબીજાની ભાષાથી અજ્ઞાત હોવા છતાં બન્નેનાં હૃદયનું મિલન ખૂબ જ ગાઢ બન્યું[...]




