પુસ્તક સમીક્ષા : ઉત્તમ રત્નમાલા : દુષ્યંત પંડ્યા
શ્રીરામકૃષ્ણ - ભકતમાલિકા-દ્વિતીય ભાગ, લે. સ્વામી ગંભીરાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, ૧૯૯૨ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી, મૂલ્ય રૂ. ૫૬/- શ્રીમદ્[...]
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨) : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલુ) હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા[...]
કાવ્ય : હે, મનરાજવી : હરેશ ‘તથાગત’
ઝાંખા રે ગઢ, પાંખા કાંગરા, એથીય ઝાંખા એના ઉંબરા, આવી ઝાંખપ છાંડો હે, મનરાજવી! તૂટ્યાં રે શમણાં, ફૂટી આંખો, ક્યમ[...]
કાવ્ય : અસ્તિત્વ : શિલ્પીન થાનકી
અડધી-પડધી ધરા મળે છે, અધકચરું આકાશ વસન્તમાં પણ નજરે ચડતાં પુષ્પવિહીન પલાશ સૂર્યોદયથી સૂર્યોદયનાં આવર્તન નિસ્તેજ છતાં આપણી નત આંખોને[...]
નવી હિન્દુ સંસ્કૃતિનો જન્મદિવસ : કાકાસાહેબ કાલેલકર
ગયાં સો વરસોમાં જે રીતે ભારતની બધી જ મુખ્ય ભાષાઓના સાહિત્યમાં એક અપૂર્વ ક્રાન્તિ થઈ છે - ગદ્ય અને પદ્ય[...]
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૨) : સ્વામી શ્રીધરાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'The Spiritual Heritage of India'માંથી સંકલન અને[...]
કાવ્યાસ્વાદ : ઠારી દે તું દીપ નયનના : હરીન્દ્ર દવે
ઠારી દે તું દીપ નયનના નવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તોડી દે તો પણ રહું[...]
મારા પિતરાઈઓ (૩) : સ્વામી આનંદ
(*આ લેખ લગભગ ૪૫ વર્ષ પૂર્વે લખાયો હતો -સં.) (ગતાંકથી ચાલુ) ‘૧૦૦ મણ રાઈ = ૧ પિતરાઈ’વાળાં નંગનમૂના ચૂકવ્યાં. હવે[...]
સર્વની માતા (૫) : સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક વખત પોતાને ઘેર દુર્ગા પૂજા દરમ્યાન ગિરીશને[...]
ગૃહસ્થધર્મ : સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧[...]
સંપાદકીય : ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું.[...]
વિવેકવાણી : ભક્તિ : સ્વામી વિવેકાનંદ
જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને[...]
દિવ્યવાણી
अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने। आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥ શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં કર્મનાં બંધના બાળી નાખે છે, એવા[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ દેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮મી મે, ’૯૩થી[...]
પુસ્તક સમીક્ષા : “ઉજમાળાં જીવનમૂલ્યોની વૈજયંતી” : ક્રાન્તિકુમાર જોષી
HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by - Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta -[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯ : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા[...]
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ : જ્યોતિબહેન થાનકી
(મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા[...]
ગાયત્રી મંત્રની ઉપાસના-૩ : સ્વામી મુખ્યાનંદ
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન[...]
મારા પિતરાઈઓ (૨) : સ્વામી આનંદ
(ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર[...]
કાવ્યાસ્વાદ : પ્રીતમના ઓરડા : હરીન્દ્ર દવે
મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો[...]
આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર : સ્વામી જિતાત્માનંદ
વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ[...]
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા : સ્વામી શ્રીધરાનંદ
(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય[...]
કાવ્ય : સમર્પણ અને પછી : ઉશનસ્
(શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી[...]
સર્વની માતા (૪) : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય[...]
સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ (૨) : સ્વામી ભૂતેશાનંદ
(સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) (ગતાંકથી આગળ) ચાર પુરુષાર્થ પ્રાચીન ભારતમાં જીવનના ચાર આદર્શોને અથવા[...]




