કાવ્ય : ઝળહળતો ઉજાસ : ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
ઝળહળતો ઉજાસ પરમ હંસ! એવું દીઠું કે આવ્યા મમ આવાસ, દૂર-સમીપે ક્યાંક સૂણું તમ પગલાનો આભાસ! ભલે વસ્યા હો ગગનગોખમાં[...]
કાવ્ય : સ્વામિ વિવેકાનંદ
શિવ તાંડવ (રાગ કાનડા - તાલ સુરફાકતા) હર હર હર ભૂતનાથ, પશુપતિ યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ...હર ઊર્ધ્વ બળતી જટા જાળ[...]
યુનેસ્કો અને રામકૃષ્ણ મિશનનું સાંવિધાનિક સામ્ય : ફેડરીકો મેયર
(શિકાગો ખાતે ઈ.સ. ૧૮૯૩માં ભરાયેલ વિશ્વધર્મ મહાસભાને સ્વામી વિવેકાનંદે કરેલ સંબોધનની શતાબ્દીની ઉજવણી પ્રસંગે ૮ ઑક્ટૉબ૨, ૧૯૯૩ના રોજ યોજાયેલ ઉદ્ઘાટન[...]
પૂજન-અર્ચન : વસુબહેન ભટ્ટ
એક ધનાઢય વણિક ખૂબ ઠાઠથી પ્રભુ પૂજન કરે. ચાંદીનો તાટ, ચાંદીનું તરભાણું, આચમની, કળશ. પ્રભુને કુમ-કુમ અક્ષત્ ચઢાવે પણ ધ્યાન[...]
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૮ : જ્ઞાનનું મૂળ ભક્તિ : ચક્રવર્તી રાજગોપાલાચારી
બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ તત્ત્વવેત્તા શ્રી કેશવચંદ્ર સેન એક વાર ભગવાન રામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર મંદિરમાં ગયા. થોડી વાર વાત કર્યા પછી તેમણે[...]
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ : યશવંત શુક્લ
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી[...]
સંપાદકીય : ‘વાણી તમે, ધરી વીણા મમ કંઠ રહેજો’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩નો ઐતિહાસિક દિવસ! શિકાગો વિશ્વધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો ઝંડો ફરકી ગયો. સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા એ વીર[...]
વિવેકવાણી : ઊઠો, જાગો! : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે. આ જ એકમાત્ર[...]
દિવ્યવાણી
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं, पूजा ते विषयोपभोगरचना निदा समाधिस्थितिः। संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो, यद्यत्कर्मकरोमि[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનની સર્વ સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ (૧૯૯૨-૯૩) ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ના આદર્શને વરેલ રામકૃષ્ણ મિશનની ૧૯૯૨-૯૩ના વર્ષની ૮૪મી સામાન્ય[...]
પુસ્તક સમીક્ષા : આત્મધર્મ અને સેવાધર્મની ફોરમ ફેલાવતાં પત્રપુષ્પો : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
GO FORWARD (Letters of Swami Premeshananda, compiled by Satchidananda Dhar) Translated by Swami swahananda, Published by satchidananda Dhar, 95, Bosepukur[...]
જીવનોપનિષદ(સમીક્ષા લેખ) : ક્રાંતિકુમાર જોશી
એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’[...]
બંદાની બંદગી : નાનાભાઈ હ. જેબલિયા
ગીરની વનરાઈનાં જોબન અને સાવજની છલાંગ લઈને ચાંચઈના ડુંગરમાંથી નીકળી પડેલી સૌરાષ્ટ્રની નામધારી નદી જ્યાં ખળ-ખળ-ખળ કરતી વહે છે, એ[...]
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩ : સ્વામી સત્યરૂપાનંદ
(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક[...]
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-4 : દુષ્યંત પંડ્યા
(ગતાંકથી ચાલુ) શિકાગોમાં પુન: પ્રવેશ: સ્વામીજી ફિકરની ફાકી ન કરી શક્યા હોત તો, ત્રણ અઠવાડિયાં પહેલાં તેઓ કદાચ, શિકાગોથી બોસ્ટન[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨ : ઈડા ઍન્સૅલ
(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના[...]
કાવ્યાસ્વાદ : જ્યાં લગી : હરીન્દ્ર દવે
જ્યાં લગી જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્ત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ દેહ તાહરો એમ એળે ગયો, માવઠાંની[...]
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? : સ્વામી પવિત્રાનંદ
(બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને[...]
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ
(૫ અને ૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદજીનું લીંબડીમાં આગમન : સ્વામી નિખિલેશ્વરાનંદ
“હે જગદંબે, તું જ મારી રક્ષા કર!” સ્વામી વિવેકાનંદજીના હૃદયમાંથી આર્તનાદ નીકળ્યો. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના નામનો સતત જાપ અને જગદંબાને[...]
વિવેકવાણી : આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ : સ્વામી વિવેકાનંદ
આજની આવશ્યકતા: ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા, જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી[...]
દિવ્યવાણી
त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव|| હે દેવના દેવ,[...]
સમાચાર દર્શન
રશિયામાં રામકૃષ્ણ મઠના નવા કેન્દ્રનો પ્રારંભ મૉસ્કો (રશિયા)માં રામકૃષ્ણ મઠનું શાખાકેન્દ્ર “રામકૃષ્ણ સોસાયટી વેદાન્ત સેન્ટર, મૉસ્કો”ના નામથી પ્રારંભ થયું છે.[...]
પુસ્તક સમીક્ષા : જ્યોતિ કલશ : ક્રાંતિકુમાર જોશી
જ્યોતિ કલશ: લેખક: નવલકાન્ત લ. જોશી પ્રકાશક: સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન, ગાયત્રી શક્તિપીઠ પાસે, અમરેલી. ૩૬૫૬૦૧ મૂલ્ય: ૬૦ રૂપિયા[...]
ઈશ્વરની શાંતિને હણી લો! : સ્વામી તુરીયાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) “ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા[...]




