વિવેકવાણી : વર્ણવાદના કલહથી બચો : સ્વામી વિવેકાનંદ
શ્રીમદ્ શંકરાચાર્યે ગીતા ભાષ્યના પ્રારંભમાં કરેલી ટીકા પ્રમાણે ભારતવર્ષમાં માનવતાનો આદર્શ ‘બ્રાહ્મણત્વ છે.’ બ્રાહ્મણત્વના રક્ષણનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણના આગમનનો[...]
દિવ્યવાણી
विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। य: साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥ “જેમ નિદ્રાને[...]
સમાચાર દર્શન
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના બીજા તબક્કાનો મહોત્સવ-૧૦ ફેબ્રુઆરી '૯૪થી ૧૭ ફેબ્રુઆરી[...]
સમીક્ષા : આધુનિક મૅનૅજમૅન્ટ માટે ભારતીય મૂલ્યો : પ્રૉ. જે. એમ. મહેતા
કોઈપણ વ્યવસ્થાતંત્રની સફળતા માટે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સંચાલનની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયમાં ધંધા-વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવેલ છે એ[...]
શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર – લીંબડી (ટૂંકો ઇતિહાસ) : ડૉ. જે. સી. દવે
(લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને,[...]
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે? : સ્વામી પવિત્રાનંદ
(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) આથી તમે જોશો કે કોઈ વિશિષ્ટ વસ્તુ માટે પ્રાર્થના[...]
ભગવાન મહાવીરના ઉપદેશો : સંકલન
* તમે પોતાને માટે જે ઇચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પોતાને માટે ન ઇચ્છતા હો[...]
જીવનદાત્રી લોકમાતા નર્મદા : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે[...]
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ : યશવંત શુક્લ
(ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું[...]
કાવ્યાસ્વાદ : તન્મયતા હોય છે ત્યારે…. : હરીન્દ્ર દવે
મીરાં ઝેરના કટોરાને અમૃત માનીને પી ગયાં, એ ચમત્કાર સ્થૂલ રીતે બન્યો હોય કે ન પણ બન્યો હોય, પણ સંસારના[...]
કાવ્ય : ઝેર તો પીધાં છે : મીરાં
ઝેર તો પીધાં છે જાણી જાણી; મેવાડા રાણા! ઝેર તો પીધાં છે જાણી જાણી. કોયલ ને કાગ રાણા! એક જ[...]
કાવ્ય : મા કાલી : સ્વામી વિવેકાનંદ
તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં-[...]
‘પોષ’ કાલીનું દર્શન : સ્વામી આદિનાથાનંદ
(શ્રીમત્ સ્વામી આદિનાથાનંદજી મહારાજ (કાલી મહારાજ) રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સોસાયટી, જમશેદપુરના સેક્રેટરી છે અને હાલ શારીરિક અસ્વસ્થતાને કારણે રામકૃષ્ણ મઠ[...]
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ
(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો[...]
કટાક્ષિકા : વિચારવા જેવી વાત : સ્વામી વિવેકાનંદ
એક ભક્ત દેવનાં દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે[...]
સંપાદકીય : ખંડન ભવબંધન . . .
પશ્ચિમમાં સૂરજ આથમે છે, પાવન સંધ્યાવેળાએ દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરોમાં-ઘરોમાં શ્રીરામકૃષ્ણદેવની આરતીનો પ્રારંભ થાય છે અને સાથે-સાથે ગવાય છે શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્[...]
વિવેકવાણી : વિશ્વને ભારતનો સંદેશ : સ્વામી વિવેકાનંદ
દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાં મહાન વિચારો ઉદ્ભવ્યા[...]
દિવ્યવાણી
श्री राम प्रणामः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।।१।। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।।२।।[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મપરિષદ ઉજવણી ન્યુયૉર્ક તા. ૫-૬-૭ નવેમ્બર, ૯૩ એમ ત્રણ દિવસ માટે ન્યુયૉર્કમાં શતાબ્દી સમારોહની[...]
પુસ્તક સમીક્ષા : એક વિભૂતિનાં જીવન અને કાર્યનું સમુચિત મૂલ્યાંકન : શ્રી કૃષ્ણવીર દીક્ષિત
સ્વામી વિવેકાનંદ લેખક: શ્રી દુષ્યન્ત પંડ્યા સંપાદક: શ્રી યશવંત દોશી પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રોડ,[...]
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪ : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક[...]
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩ : ઈડા ઍન્સૅલ
(ગતાંકથી આગળ) સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ પણ કરતા.[...]
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૫ : દુષ્યંત પંડ્યા
(ગતાંકથી ચાલુ) “અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, આપે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય[...]
શ્રીરામકૃષ્ણ ગાથા દક્ષિણેશ્વર – પ્રવેશ : અક્ષયકુમાર સેન
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ[...]
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?-૨ : સ્વામી પવિત્રાનંદ
(ગતાંકથી આગળ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) તે પછીનો પ્રશ્ન છે, શું આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે[...]




