સંપાદકીય : જાગ્યા ત્યારથી સવાર! : સ્વામી નિખિલેશ્વરાનંદ
થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક[...]
વિવેકવાણી : સાચી કેળવણી : સ્વામી વિવેકાનંદ
કેળવણી એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ. કેળવણી એટલે શું? શું[...]
દિવ્યવાણી
ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥ - ऋग्वेद, ३-६२-१० મનોબળ માટે પ્રાર્થના અમે સર્જનહારના તે[...]
સમાચાર દર્શન
લીંબડી-રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્ઘાટન તા. ૧૯-૭-૯૪ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે લીંબડી[...]
પુસ્તક સમીક્ષા : બાંધો સમય મુઠ્ઠીમાં : ડૉ. ચેતના માંડવિયા
લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ: જૂન ’૮૮, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ.[...]
શાંતિ : સ્વામી વિવેકાનંદ
(ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ[...]
આનંદની શોધમાં : સ્વામી સુનિર્મલાનંદ
(સ્વામી સુનિર્મલાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.) સુંદર ઉઘાન. તેની સુંદરતામાં ઉમેરો કરતાં કેટલાંય રંગબેરંગી પતંગિયાં અહીં-તહીં ઊડી રહ્યાં છે. પણ[...]
સ્વામી સુબોધાનંદ : બસ, એક પ્યાલો ચાનો! : ‘આનંદ’
એવો પણ એક સમય હતો જ્યારે સ્વામી ગંભીરાનંદજી બેલુરમઠમાં પોતાના દફતરમાં બેસી આતુરતાથી બપોરની ચાની રાહ જોતા. ત્યારે તેઓ રામકૃષ્ણ[...]
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ : દુષ્યંત પંડ્યા
(માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને[...]
શિકાગો ધર્મપરિષદ પછી શું? : સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ
(૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના[...]
સુરતામાં હિર સંધાણા : મકરન્દ દવે
સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે, મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે. સખી,[...]
પ્રકૃતિમ્ પરમામ્ : સ્વામી અભેદાનંદ
(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ[...]
ક્ષમાપના : ડૉ. કુમારપાળ દેસાઈ
સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો[...]
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ
(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો[...]
દુઃખનાં મૂળ – અહંકારમાં : સ્વામી યતીશ્વરાનંદ
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]
સંપાદકીય : પ્રેમ-પાથાર : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત[...]
વિવેકવાણી : સંન્યાસની ગરિમા : સ્વામી વિવેકાનંદ
જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા[...]
દિવ્યવાણી
पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः‚ परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे‚ कुपुत्रो जायेत[...]
પુસ્તક-પરિચય : જેરામભાઈ રાઠોડ
નવજાગરણનો શંખધ્વનિ જાગો હે ભારત! સ્વામી વિવેકાનંદ, પ્રકાશક, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પહેલી આવૃત્તિ (૧૯૯૪) પૃષ્ઠ ૯૮, કિંમત રૂ. ૬=૦૦ આજથી[...]
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (સંસ્મરણો) : સ્વામી શુદ્ધાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ આ વર્ષે ૫મી ઑગસ્ટે ઉજવાશે. આ પ્રસંગે તેમના વિશેનાં રસપ્રદ સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ[...]
તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી ફીટ્યા : સ્વામી જિતાત્માનંદ
ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય[...]
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે (કાવ્યાસ્વાદ) : ક્રાંતિકુમાર જોશી
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું,[...]
વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઈશ્વર-સ્મરણ : હરેશ ધોળકીયા
ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’, ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી[...]
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) : જ્યોતિબહેન થાનકી
(મે માસના અંકથી આગળ) (૨) એ તારા પ્રેમમાં મત્ત થયા છે પાર્વતીચરણનું ઘર સાધુ સંતો અને અભ્યાગત અતિથિ માટે હંમેશાં[...]
આપણું પુરાણસાહિત્ય અને શ્રીમદ્ ભાગવત : સ્વામી તપસ્યાનંદ
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગેામાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે.[...]




