આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

યુવાનો અને આદર્શ : ડૉ. કુમારપાળ દેસાઈ

October 1, 1995|Categories: Kumarpal Desai|Tags: , |

(સ્વામી વિવેકાનંદજી કહેતા, “આદર્શવાન વ્યક્તિ જે એક હજાર ભૂલો કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન વ્યક્તિ પચાસ હજાર ભૂલો[...]

નમું તે નવયૌવન! : ભોળાભાઈ પટેલ

October 1, 1995|Categories: Bholabhai Patel Dr.|Tags: , |

સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા - મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ[...]

વિવાહનો આદર્શ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ : ભગિની નિવેદિતા

October 1, 1995|Categories: Bhagini Nivedita|Tags: , |

(“લગ્ન કરવાં કે નહિ, ક્યારે કરવાં? લગ્નનો ઉદ્દેશ શો છે? એથી શું મારા જીવનનું ધ્યેય સિદ્ધ થશે?” આવા પ્રશ્નો ઘણાં[...]

વિધાર્થીઓ અને રાજકારણ : ડૉ. કરણસિંહ

October 1, 1995|Categories: Karansinh Dr|Tags: , |

(સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે[...]

પ્રેમનો ધર્મ : અમજદઅલી ખાં

October 1, 1995|Categories: Amjad Ali Kha|Tags: , |

(ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ[...]

“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત” : વિમલા ઠકાર

October 1, 1995|Categories: Vimala Thakar|Tags: , |

(કઠોપનિષદમાં કહ્યું છે - ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ ‘ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.’ સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો[...]

સ્વામી વિવેકાનંદ અને આધુનિક વિજ્ઞાન : રાજા રામન્ના

October 1, 1995|Categories: Ramanna Raja|Tags: , |

(ભારતના સુપ્રસિદ્ધ અણુ વૈજ્ઞાનિક રાજા રામન્ના એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને ભારતના રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન હતા. ડિસેમ્બર ૧૯૮૫ માં[...]

અધ્યાત્મ અને વિજ્ઞાન : ગુણવંત શાહ

October 1, 1995|Categories: Gunwant Shah, Dr.|Tags: , |

(સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની[...]

સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ : યશવન્ત શુકલ

October 1, 1995|Categories: Yashwant Shukla|Tags: , |

(આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ[...]

રાજર્ષિ મૅનૅજમૅન્ટ : એન. એચ. અથ્રેય

October 1, 1995|Categories: N. H. ATHRAY|Tags: , |

(સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ પ્રો. એન. એચ. અથ્રેય એમ. એમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટના સંસ્થાપક અને ડાયરેક્ટર છે. તા. ૧ અને[...]

તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો : ડૉ. કિરણ બેદી

October 1, 1995|Categories: Kiran Bedi, Dr.|Tags: , |

(આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ એવોર્ડ પ્રાપ્ત કરીને ખ્યાતિ મેળવનાર દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર ડૉ. શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર ’૯૫ના રોજ[...]

(કાવ્ય) : ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? : રાજેન્દ્ર શાહ

October 1, 1995|Categories: Rajendra Shah|Tags: , , |

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર. ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨? ભારનું[...]

‘નિદ્રિત ભારત જાગે’ : સ્વામી જિતાત્માનંદ

October 1, 1995|Categories: Jitatmananda Swami|Tags: , |

(શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. -[...]

યુવાનો, યા હોમ કરીને કૂદી પડો : સ્વામી આત્મસ્થાનંદ

October 1, 1995|Categories: Atmasthananda Swami|Tags: , |

(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના[...]

યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

October 1, 1995|Categories: Ranganathananda Swami|Tags: , , |

(સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ[...]

વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે : સ્વામી ભૂતેશાનંદ

October 1, 1995|Categories: Bhuteshananda Swami|Tags: , |

(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર[...]

કાવ્ય : ભોમિયા વિના : સંકલન

October 1, 1995|Categories: Sankalan|Tags: , , , |

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના[...]

કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ

October 1, 1995|Categories: Vireshwarananda Swami|Tags: , |

(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના[...]

સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો : સંકલન

October 1, 1995|Categories: Sankalan|Tags: , , |

૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ઘા જાગૃત[...]

સંપાદકીય : યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત – સ્વામી વિવેકાનંદ

October 1, 1995|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.* ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા[...]

વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન

October 1, 1995|Categories: Vivekananda Swami|Tags: , , |

નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના[...]

Title

Go to Top