ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ : સેજલબેન માંડવિયા
દરેક રાષ્ટ્રને પોતાનો ધ્વજ હોય છે, જે સ્વતંત્ર દેશનું પ્રતીક છે. ભારતનો હાલનો ધ્વજ, બંધારણીય સભામાં સ્વીકારવામાં આવ્યો. આ રાષ્ટ્રધ્વજની[...]
સાહિત્ય : ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ.[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
અમાસ આવી ગઈ. શંકર મધ્યરાત્રિએ ઊઠ્યા અને જંગલ તરફ ચાલવા લાગ્યા. પૂજાનું બધું આયોજન થઈ ગયું હતું. ઉગ્રભૈરવે આચાર્યને બલિના[...]
વિવેકપ્રસંગ : સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે[...]
વિવેકપ્રસંગ : દૃઢનિશ્ચયી બનો : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં[...]
પાર્ષદપ્રસંગ : જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે : સ્વામી પ્રભાનંદ
(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી[...]
માતૃપ્રસંગ : શ્રીમા શારદાદેવીની દૈનંદિન જીવનચર્યા : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ : શ્રી ‘મ’
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે[...]
સંપાદકની કલમે : સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને : સ્વામી કૃષ્ણસખાનંદ
જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા[...]
મંગલાચરણ
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोह: अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन्। सुविमलगगनाने ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः।।१।। જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત[...]
આભાસ : શ્રી હેમંતભાઈ વાળા
ન હોય છતાં દેખાય, ન હોય તેવું દેખાય, ન હોય છતાં તેના પ્રત્યે પ્રતિભાવ અપાય જાય—તે આભાસને કારણે. દ્રષ્ટા, દૃશ્ય[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
શ્રીરામાનંદ સંત-આશ્રમ, ગુવાર (ગુજરાત) ના અંતિમ પડાવના એક મહિના દરમિયાન એક બિલાડીના બચ્ચાને તેની મા છોડી ગઈ હતી. સંન્યાસી બિલાડીના[...]
ઈતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઈતિહાસ – ૧ : સ્વામી આત્મરૂપાનંદ
(સ્વામી આત્મરૂપાનંદજીએ નાની ઉંમરમાં અમેરિકાની વેદાંત સોસાયટીમાં સંન્યાસીરૂપે યોગદાન આપ્યું હતું. તેઓએ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, હોલીવૂડ; જ્યાં સ્વામી[...]
સાહિત્ય : પૃથ્વીને ઊગતી ભાળું : વિમલભાઈ વ. દવે
(વિમલ વ. દવે મકરન્દભાઈના ભત્રીજા તથા મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ[...]
અધ્યાત્મ : ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી : સ્વામી સંદર્શનાનંદ
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
શંકર પોતાની શિષ્યમંડળીની સાથે નર્મદાના કિનારા પર પહોંચ્યા. થોડીક પરિચારિકાઓ પાણી લેવાને માટે નદીની તરફ જઈ રહી હતી. મંડન મિશ્રનું[...]
પ્રશ્નોત્તર : આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું[...]
વિવેકાનંદ પ્રસંગ : શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે[...]
વિવેકાનંદ પ્રસંગ : સાન ફ્રાંસિસ્કોમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of[...]
પાર્ષદપ્રસંગ : સંસ્કૃતિના આધારે શિક્ષણ : સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ[...]
માતૃપ્રસંગ : “ઠાકુર આમાં પણ વિદ્યમાન છે” : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : કામ-કાંચન જ યોગમાં વિઘ્ન : શ્રી ‘મ’
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ?[...]
સંપાદકની કલમે : નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી : સ્વામી કૃષ્ણસખાનંદ
15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ.[...]
મંગલાચરણ
मित्रे रिपौ त्वविषमं तव पद्मनेत्रम् स्वस्थेऽसुखे त्ववितथस्तव हस्तपातः। छाया मृतेस्तव दया त्वमृतं च मातः मुञ्चन्तु मां न परमे शुभदृष्ट्यस्ते॥५॥ ૫.[...]




